________________
એવું સાબિત કરવા માગે છે કે જે વસ્તુ આપ લોકોને અપાઇ રહેલી છે તે દીયમાન હોવાથી દત્ત નથી. અદત્ત જ છે. અને તે અદત્ત વસ્તુને આપ પ્રહણ કરે છે. એટલે કે આપ અદત્તાદાન લેવાનો દેષ કરે છે. એજ વાત ટીકાકારે આ સૂત્રપાઠ દ્વારા સ્પષ્ટ કરી છે"यदि दीयमानं पात्रेऽपतितं सत् दत्तं भवति, तदा तस्य दत्तस्य सतः पात्रपतनलक्षणं ग्रहणं कृतं भवति, यदा तु यहीयमानमदत्तं भवति, तदा पात्रपतनलक्षणं गृहणमदत्तस्य प्राप्तम्"
અમે અદત્તને ગ્રહણ કરતા નથી, પણ દત્તને જ પ્રહણ કરીએ છીએ, ” આ પ્રકારનું સમાધાન સ્થવિર ભગવંતો દ્વારા આગળ કરવામાં આવશે. તે દીયમાન વસ્તુને દત્ત માનીને કરવામાં આવ્યું છે, કારણ કે વર્તમાનકાળ અને ભૂતકાળ એ બન્નેમાં અભેદ માનવામાં આવ્યો છે. તે અભેદની અપેક્ષાએ દીયમાન વસ્તુમાં દત્તત્વ માની શકાય છે. તેથી અમે લેકે દત્ત વસ્તુને ગ્રહણ કરીએ છીએ–અદત્તને ગ્રહણ કરતા નથી,” આ કથન સાચું જ છે. આ કથનનું તાત્પર્ય એ છે કે અન્યતીર્ષિક સ્પવિર ભગવંતને અદત્ત આદિને ગ્રહણ કરનારા કહીને તેમને અાંત આદિ અવાવાળા કદાા છે.
તેઓ તેમને અદત્તાદાન પ્રહણ કરનારા એટલા માટે કહે છે કે જે આહારાદિ પદાથ તેમને દાતા દ્વારા આપવામાં આવે છે તે પૂર્વે અદત્ત (નહીં દેવાયેલા) હોય છે, તે પદાર્થો તે દીયમાન–વર્તમાનમાં જ આપવામાં આવી રહેલા હોય છે. તે કારણે પૂર્વે નહીં દેવાયેલા આહારાદિ પદાર્થ વર્તમાનકાળની અપેક્ષાએ અદત્ત હોવાથી તેમને ગ્રહણ કરનાર સાધુ અદત્તાદાની હોય છે. જે દીયમાન વસ્તુને દત માનીને અદત્તાદાયી હોવાનો નિષેધ કરવામાં આવે તો તે વાતને એ કારણે ન રવીકારી શકાય કે જે દીયમાન વસ્તુ દેવામાં આવતી હોય ત્યારે વચ્ચેથી જ કોઈન દ્વારા પડાવી લેવામાં આવે તે તે વસ્તુ ગૃહીતાની મનાતી નથી-દાન લેનારની વસ્તુનું અપહરણ થયું છે એવું કહેવાતું નથી પણ દાતાની વસ્તુનું જ અપહરણ થયેલું મનાય છે. તે કારણે જે તે વસ્તુને દાતાની માનવામાં આવે, તો એવી હાલતમાં તે દત્ત બનતી નથી પણ દીવાન જ હોય છે. તેથી દીપમાન વસ્તુને ગ્રહણ કરનાર વ્યકિતને અદત્તાદાની માનવી પડશે, આ રીતે તેમને અદત્તાદાની માનવી પડશે. આ રીતે તેમને અદત્તાની કહીને તેમનામાં અસંયતતા આદિને સદભાવ હેવાનું તેમના દ્વારા પ્રતિપાદન કરવામાં આવ્યું છે તે આ પ્રમાણે તpur કિન્ન જેu૬૬, ગાત્ર પઢિન્ન સાગ, તપf તુજે મકિન્ન નાગા બાવ સંતવા ચાર માટે તમે અદત્તને ગ્રહણ કરે છે, અદત વસ્તુને આહાર કરે છે અને અદત વસ્તુ લેવાની અનુમોદના કરે છે. તેથી અદત્તને ગ્રહણ કરનારા, અદત્તનો આહાર કરનારા અને અદત્તને ગ્રહણ કરવાની અનુમોદના કરનારા તમે લોકે ત્રિવિધ પ્રાણાતિપાતનું ત્રિવિધ સેવન કરે છે. તે તમને સંયત, વિરત, પ્રતિહત પ્રત્યાખ્યાત પાપકર્મવાળા કેવી રીતે કહી શકાય? આ પ્રકારની પરિસ્થિતિમાં તમે અસંયત, અવિરત, અપ્રતિહા, અપ્રત્યાખ્યાત પકર્મવાળા, સક્રિય, અવિરત, પ્રતિહત, પ્રત્યાખ્યાત પાપકર્મવાળા, સક્રિય, અસંવૃત, સર્વથા પ્રાણાતિપાત સહિત અને બિલકુલ જ્ઞાન રહિત જ છે.
“agi તે 1 માવંતો તે સુનિશિg rતે પરતીથિંકની આ પ્રકારની માન્યતા સાંભળીને તે સ્થવિર ભગવતેએ તેમને આ પ્રમાણે જવાબ આખે- ની સની ! જે ચરિત્ન દામો, ચરિત્ન ઇનામો,
શ્રી ભગવતી સૂત્ર : ૬
૨૧૮