________________
'केण कारणेणं अज्जो ! अम्हे अदिन्न गेण्हामो, अदिन्न भुंजामो, अदिन्नं સારૂઝાન હે આર્યો ! આપ અમને એ તો કહે કે કેવી રીતે અમે અદત વસ્તુ લઈએ છીએ, કેવી રીતે અમે અદત્ત આહારને ઉપયોગ કરીએ છીએ, કેવી રીતે અમે અદત્ત વસ્તુ લેવાની અન્યને અનુમોદના કરીએ છીએ? “avii મ ગતિનું गेण्हमाणा जाव अदिन्न साइज्जमाणा तिविहं तिविहेणं असंजय जाव एगंत. વઠા ચા િમવાનો ? આપ લે કે અમને શા કારણે અદત વસ્તુ ગ્રહણ કરનારા, અદત્ત આહાર લેનારા, અન્યને અદત્ત વસ્તુ ગ્રહણ કરવાની અનુમતિ દેનારા કહે છે ? એ તો સિદ્ધ કરી બતાવો કે અમે કેવી રીતે ત્રિવિધ પ્રાણાતિપાત આદિનું સેવન કરીને અસંયત, અવિરત, અપ્રતિહત અપ્રત્યાખ્યાત પાપકર્મવાળા, સકર્મા, સંવર રહિત, સર્વથા પ્રાણાતિપાત સહિત અને એકાન્તતાબાલ કહેવાને યોગ્ય છીએ ?
__ 'तएणं ते अन्नउत्थिया ते थेरे भगवंते एवं वयासी' ते स्थविर ભગવંતની આ પ્રકારની વાત સાંભળીને તે પરતીર્થિકોએ પિતાની માન્યતાને સાબિત કરવાને માટે તેમને આ પ્રમાણે કહ્યું'तुम्हाणं अजो ! दिजमाणे अदिन्ने, पडिग्गहेजमाणे अपडिग्गहिए, निसिવિનાને ગણિ' છે આ ! આપના મત મુજબ તે દાતા વડે દેવામાં આવી રહી હોય એવી વસ્તુ અદત્ત ગણાય છે. ગ્રાહક વડે જે વસ્તુ ગ્રહણ કરવામાં આવી રહી હોય છે તેને આપ અપ્રતિગૃહીત માને છે, પાત્રની અંદર ક્ષિણમાણ (નાખવામાં આવતી વસ્તુને તમે અનિસૃષ્ટ (અક્ષિપ્ત) ગણે છે. એટલે કે દીયમાન દેવામાં આવતી) વસ્તુ કાળની અપેક્ષાએ વર્તમાનકાળવતી હોય છે અને દત્ત (અપાઈ ચુકેલી) વસ્તુ ભૂતકાલવતિ હેય છે. જે વર્તમાનકાળ અને ભૂતકાળમાં ભેદ માનવામાં આવે, તો તેમનાથી યુકત થયેલી વસ્તુમાં તે બન્ને કાળની અપેક્ષાએ ભેદ કેમ ન હોય એટલે કે તેમની વચ્ચે ભેદ અવશ્ય માન જ પડે છે. દીપમાન વસ્તુને દત (અપાઈ ચુલી) કહી શકાય નહિ, એટલે કે જે વસ્તુ અપાઇ ચુકેલ નથી-મહત્ત છે–તેને જ તમે દર ગણે છે. એ જ પ્રમાણે પ્રતિગ્રામાણ આદિ વસ્તુના વિષયમાં પણ સમજવું. આ કથનને ભાવાર્થ એટલો જ છે કે તમે પ્રયમાનને અદત્ત ગણે છે માટે તમે અદત્તાદાન લેનારા છો.
તેથી “તુi Mો! રિઝમ દિorણ, સંપત્તિ, પvi સંતરા5 ગવારકા, બાવક્ષ તે ! નૌ હું હં તુમ હે આર્યા! આપ લેકેને જે વસ્તુ આપવામાં આવી રહી હોય છે, તે અપાઈ ચુકેલી અપાતી નથી પણ અદત જ અપાતી હોય છે. આપને આપવામાં આવતી વસ્તુ જ્યાં સુધી માપના પાત્રમાં પડતી નથી ત્યાં સુધી આપની ગણાતી નથી. તેથી આપને અપાતી વસ્તુનું વચ્ચેથી જ કેઈ અપહરણ કરે તે આપ લે કે તે તે વસ્તુને આપની માનતા નથી પણ દાતાની જ વસ્તુનું અપહરણ થયું છે એમ માને છે. તે વસ્તુ જ્યાં સુધી આપના પાત્રમાં ન પડે ત્યાં સુધી ગાપને માટે તે ગહન જ છે. આ કથન હાશ પરતથિ
શ્રી ભગવતી સૂત્ર : ૬
૨૧૭