SearchBrowseAboutContactDonate
Page Preview
Page 228
Loading...
Download File
Download File
Page Text
________________ 'तरणं ते अन्नउत्थिया जेणेव थेरा भगवंतो तेणेव उवागच्छंति' હવે એક વખત એવું બન્યુ કે તે પરિતીથિકા જ્યાં તે સ્થવિર ભગવતા વિરાજમાન હતા ત્યાં આવ્યા. વાછિત્તા તે ચૈને મળવંતે વં યાસી' ત્યાં આવીને તેમણે તે સ્થવિર ભગવાને આ પ્રમાણે કહ્યું-‘તુમે ાં અનૌ ! વિદ્ તિવિહેળ असंजय - अविरय - अप्पडिहय - जहा सत्तमसर बितिए उद्देसए जाव एगंतवाला યાનિ મ' હે આk! તમે ક્રેા સચત પણુ નથી, વિરત પણ નથી અને પ્રતિહત પ્રત્યાખ્યાત પાપકમ વાળા પણ નથી તમે તા એકાન્તમાલ (સંપૂર્ણ અજ્ઞાન) છે. કારણ કે ત્રિવિષે (કૃત, કારિત અને અનુમેર્દિત રૂપ ત્રણ પ્રકારના) પ્રાણાતિપાત આર્દિનું ત્રિવિધ (મન, વચન અને કાયાથી) તમે સેવન કરેા છે. વર્તમાનકાલિક સર્વ સાવધાનુષ્ઠાનેાથી (પાપકર્મથી-દુષ્કૃત્યાથી) દૂર રહેનારને જ સયત કહે છે. પણ એવાં તમે નથી. તેથી તમે અસયત છે. ભૂતકાલિન પાપકર્માંથી જે જુગુપ્સા (નિંદા) પૂર્ણાંક દુર રહે છે અને ભવિષ્યમાં થનારા પાપનેા જે સાંવર કરી નાખે છે તેને જ વિરત કહે છે. પણ તમે એવા વિરત પણ નથી. તમે તે અવિરત છે. તેથી તમે અપ્રતિહત અપ્રત્યાખ્યાત પાપક વાળા છે. વર્તમાનકાલિક પાપકમોના અનુભાગ દ્વાસ દ્વારા નાશ કરવા અને પુ'કૃત અતિચારાની નિંદા કરવી અને ભવિષ્યમાં હું એવું નહીં કરૂ એ પ્રકારના અકરણ દ્વારા પાપકર્મનું જે નિાણુ કરવાનું થાય છે તેને પ્રતિહત પ્રત્યાખ્યાત પાપકમ કહે છે. તમે એ પ્રમાણે પ્રતિહત પ્રત્યાખ્યાત પાપકમ વાળા પણ નથી, તમે તેા અપ્રતિહત અપ્રત્યાખ્યાત પાપકર્માવાળા છે. સાતમાં શતકના બીજા ઉદ્દેશશ્નમાં આ પ્રકારનું જે કથન કરવામાં આવ્યું છે તે સમસ્ત સ્થન અહીં પણ ગ્રહણ કરવું. ચાવત‘તમે ક્રબંધ યુક્ત છે, સવર્ રહિત છે, સર્વથા પ્રાણાતિપાત સહિત છે અને એકાન્તમાલ છે. (એકાન્તમાલ એટલે સવ' પ્રકારના જ્ઞાનથી રહિત) તળ તે ચેા મળતો તે અન્ન સ્થિર્ ણં યાસી પરતીાિની આ પ્રકારની વાત સાંભળીને સ્થવિર ભગવાએ તેમને આ પ્રમાણે પૂછ્યું. 'केणं कारणेणं अज्जो ! अम्हे तिविहं तिविहेणं असंजय अविर जात्र તથાળ યાત્રિ મામો ?? હે ભદન્ત તમે અમારા ઉપર એવા આરોપ (જે આરાપ મૂકવામાં આવ્યા છે તે વાત ઉપર કલા મુજબ સમજવી) શા માટે મૂકી રહ્યા છે! અમને અસ યત, અવિરત અગ્નિ માનવાનું શું કારણ છે? ‘તાં તે અન્નનચિયા તે જેને મયંતે નું ચયાસી' ત્યારે તે પરતીવિકાએ તેમને આ પ્રમાણે જવાબ આપ્યા તુષે નું અખો ! વિન મેદ ગાન મન, પત્નિ સાફન' હે આk ! તમે અદત્ત (આપવામાં ન આવી ડાય એવી) વસ્તુ લે છે, અદ્યત્ત માહારના ઉપયોગ કરી છે અને અદ્યત્ત વસ્તુને ગ્રહણ કરવાની અનુમેદના કરે છે. ‘તત્ત્વ તે તુમે બલિન્ન નેમાળા, અનિં भुजमाणा, अदिन्न साइज्जमाणा तिविहं तिविहेणं असंजय, अविश्य जाव મંતવાલા ને મત્ર આ રીતે અદત્ત વસ્તુને ગ્રહણ કરતા, અદત્ત આહારને ઉપયોગ કતા અને અદત્ત વસ્તુને ગ્રહણ કરવાની અનુમૈાદના કરતા એવા આપ લે ત્રિવિધ પ્રાણાતિપાત સ્માદિનું ત્રિવિધે (મન, વચન અને કાયાથી) સેવન કરે છે. તે કારણે આપ લેકે અસ યત, અવિરત, અપ્રતિહત અપવ્યાખ્યાત પાપકમ વાળા, સક્રિય કર્મ બંધ સહિત, સ ંવર રહિત, સર્વ પ્રકારના પ્રાણાતિપાતથી યુક્ત અને જ્ઞાનથી અથા રહિત છે. 'તળ તે થે માવતી, તે અમ્નસ્થિર પડ્યું ચાલી તે પતિથિંકાની આ પ્રકારની વાત્ત સાંભળીને તે થવિર લગવતાથે તેમને આ પ્રમાણે પૂછ્યું શ્રી ભગવતી સૂત્ર : ૬ ૨૧૬
SR No.006420
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 06 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1964
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy