________________
હું આર્યાં! તમારી માન્યતા અનુસાર દીયમાનને અદત્ત કહેવામાં આવે છે.’ ત્યાંથી શરૂ કરીને ‘તે વસ્તુ ગૃહપતિની છે–તમારી નથી. તે કારણે તમે અત્તને ગ્રહૂણ કરનારા છે. તેથી તમે અસયત, અવિરત અને એકાન્તમાલ છે,' ત્યાં સુધીનુંકિત કથન ગ્રહણ કરવું.
ટીકા-છઠ્ઠા ઉદ્દેશકને અન્તે ક્રિયાવિષયક વક્તવ્યતાની પ્રરૂષણા કરવામાં આવી છે. આ રીતે ક્રિયાના અધિકાર ચાલુ હોવાથી સૂત્રકારે આ સાતમાં ઉદ્દેશકમાં પ્રદૂષક્રિયા નિમિત્તક અન્યતીથિકાની (અન્ય મતવાદીઓની) વકતબ્ધતાનું કથન કર્યું છે—તેન્દ્ર હાં તેનું સમણાં રાજદે નરે-મો' તે કાળે અને તે સમયે રાજગૃહું નામે નગર હતું. તેનું વર્ણન ચંપાનગરીના વન પ્રમાણે સમજવું. ‘વ્રુત્તિનણ
-મો' તે રાજગૃહ નગરીની પાસે ગુણશિલક નામનું ચૈત્ય (ઉદ્યાન) હતું. તેનું વર્ણન ચ પાનગરીના પૂર્ણભદ્ર ચૈત્ય જેવું સમજવું. ‘નાવ પુનિયાવદગો’ ચાવત્ તે શુશિલક ઉદ્યાનમાં પાષાણુ વિશેષનું અનેલ પૃથ્વીશિલા પટ્ટક હતું . 'तस्स णं गुणसिलस्स चेइयस्स अदूरसामंते बहवे अन्नउत्थिया परिवसंति' તે ગુશિલક ઉદ્યાનની આસપાસ, ત્યાંથી થોડે જ દૂર અનેક અન્યતીર્થ' (અન્ય મદવાદીઓ) વસતા હતા. તે” ાલેવાં તેનું સમાં મળ્યું મારે આવિગરે નાવ સમોસઢે તે કાળે તે સમયે શ્રમણ ભગવાન મહાવીર કે જે સ્વશાનનની અપેક્ષાએ ધર્માંની શરૂઆત કરનારાતી"કર હતા, તેઓ તે ગુણુશિલક ઉદ્યાનમાં પધાર્યા. ‘જ્ઞાન પરિયા કિયા' ભગવાનને વંદણા નમસ્કાર કરવાને તથા ધર્મ કથા સાંભળવાને પરિષદ નીકળી અને ભગવાનની દેશના સાંભળીને પરિષદ પાતપેાતાને સ્થાને પાછી ફરી. (આ બધા સૂત્રપાઠ અહીં 'ના' (યાવત) પદથી ગ્રહણ થયા છે.) તેળાને तेणं समएणं समणस्स भगवओ महावीरस्स वहवे अंतेवासी थेरा भगवंतो' તે કાળે અને તે સમયે શ્રમણ ભગવાન મહાવીરના અનેક શિષ્ય સ્થવિર ભગવાના 'जो संपन्ना, कुल संपन्ना जहा बितियसए जाव जीवियासामरणभयविप्यमुक्का ' જાતિ સ ંપન્ન, ગુણુસ્ પન્ન માદે ગુણાવાળા હતા. ખીજા શતકના પાંચમાં ઉદ્દેશકમાં તેમના જે ગુણ દર્શાવ્યા છે તે અહી ગ્રહણુ કરવા. ‘તમે જીવનની આશા અને મરણના ભયથી રહિત હતા,' અહીં સુધીનું સમસ્ત કથન ગ્રહણ કરવું. અવરામંતે ક નાર્દો વિજ્ઞાજાટો' એવા તે વિર ભગવંતા મહાવીર પ્રભુથી અતિ દૂર પણ નહીં અને અતિ નજીક પણ નહીં એવા ઉચિત સ્થાને, ઉત્ક્રુટ આસને (બન્ને લુંટા ઊંચા રાખીને) નીચું મસ્તક કરીને ધ્યાનરૂપ કાઠામાં (એકાગ્રતાપૂર્ણાંકના ચિંતનમાં) સંનમેળ સુરક્ષા બળાનું માટેમાળા નાન વિત્તિ પ્રવૃત્ત થયેલા હતા. તેઓ સ ંયમ અને તપથી પેાતાના આત્માને ભાવિત કરી રહ્યા હતા. તેમના માતૃવંશ સુવિશુદ્ધ હતા, તેથી તેમન જાતિસ`પન્ન કથા છે. તેમને પિતૃવંશ સુવિશુદ્ધ હતા, તેથી તેમને કુલસપન્ન કળા છે. અધઃ (નીચા) મસ્તકથી એ સૂચિત કરવામાં આવ્યું છે કે તેમની નજર ઉપરની બાજુ પણ ન હતી અને તિરછી પણ ફરતી ન હતી, ધ્યાન કાષ્ઠાપગત' પદ્મ દ્વારા એ સૂચિત થાય છે કે જેવી રીતે કાઠીમાં રાખેલું અનાજ આમતેમ ફૂલાઇ જતું નથી એ જ પ્રમાણે ધ્યાનમાં લીન થયેલા વિરેનું મન ઇન્દ્રિયાની પ્રવૃત્તિઓમાં ભટકતું ન હતુ. એટલે કે તેએ નિયત્રિત ચિત્તવૃત્તિવાળા હતા. ૧૭ પ્રકારના સંચમ અને ૧૨ પ્રકારના તપથી તેએ પેાતાના આત્માને શાવિત કરી રહ્યા હતા. અહીં ‘વાવ' પદથી નીચેનાં વિશેષણેને ગ્રહણ કરવા જોઇએતેએા ઉપશાન્ત પ્રકૃતિવાળા હતા, ક્રોધ, માન, માયા અને લેભરૂપ કાયાને તેમણે અતિશય પાતળા પાડી નાખ્યા હતા. તેઓ મૃદુ (ફેમિલ) અને માર્દવ (અત્યંત કામલ) ભાવથી યુકત હતા તેઓ આલીન હતા, ભદ્રક હતા અને વિનીત હતા.
6
શ્રી ભગવતી સૂત્ર : ૬
૨૧૫