SearchBrowseAboutContactDonate
Page Preview
Page 226
Loading...
Download File
Download File
Page Text
________________ ત્યારે તે સ્થવિર ભગવંતોએ ત અન્યતીથિકાને આ પ્રમાણે કહ્યું- (ગળ સરો! दिज्जमाणे दिन्ने, पडिग्गहिज्जमाणे पडिग्गहिए, निसिरिज्जमाणे निसट्टे, जे णं अम्हेणं अज्जो! दिज्जमाणं, पडिग्गहणं, असंपत्तं, एत्थ णं अंतरा केइ अवहरेज्जा, अम्हाणं तं णो खलु तं गाहावइस्स, जएणं अम्हे दिन्न भुंजामो, दिन्न साइज्जामो, तए णं अम्हं दिन्नं गेण्हमाणा जाव दिन्न साइजमाणा, तिविहं तिविहेणं संजय जाव एगंतपंडिया यावि भवामो, तुज्झेणं अज्जो ! अप्पणाचेव तिविहं तिविहेणं असंजय जाव एगंतबाला यावि મા) હે આર્થી ! અમે તે આપવામાં આવી રહેલી વસ્તુને અપાઈ ગયેલી, ગ્રહણ કરવામાં આવતી વસ્તુને ગ્રહણ થઇ ગયેલી, અને નિસૃજ્યમાન વસ્તુને નિસુષ્ટ માનીએ છીએ. તેથી હે આય! અમને આપવામાં આવી રહી હોય એવી વસ્તુનું–અમારા પાત્રમાં પડે તે પહેલાં–કાઈ અપહરણ કરી જાય તો એવી સિથિતિમાં અમે તે એમ માનીએ છીએ કે અમારી તે વસ્તુનું અપહરણ કરવામાં આવ્યું છે–ગૃહસ્થની વસ્તુનું અપહરણ થયું છે એમ અમે માનતા નથી. તેથી અમે દત્ત વસ્તુને જ ગ્રહણ કરીએ છીએ, દત્ત વસ્તુને જ આહાર કરીએ છીએ અને દત્ત વસ્તુને ગ્રહણ કરવાની અનુમતિ આપીએ છીએ. આ રીતે દત્ત વસ્તુને ગ્રહણ કરનારા દત્ત વસ્તુને આહાર કરનારા અને દત્ત વસ્તુ લેવાની અનુમતિ આપનારા અમે લેકે ત્રિવિધ પ્રાણાતિપાત આદિને ત્રિવિધરૂપે પરિત્યાગ કરનારા હોવાથી સંયત, વિરત અને એકાન્તપંડિત છીએ. હે આ ! તમે લેકે જ ત્રિવિધ પ્રાણાતિપાત આદિને ત્રિવિધરૂપે પરિત્યાગ કરતા નથી. તે કારણે તમે જ અસંયત, અવિરત અને એકાન્તબાલ છે (agi તે માથિયા તે રે માવંતે પૂર્વ વયાસી) વિર ભગવંતનું આ પ્રકારનું કથન સાંભળીને તે અન્યતીથિકેએ તેમને આ પ્રમાણે પૂછ્યું (केण कारणेणं अज्जो ! अम्हे तिविहं जाव एगंतबाला यावि भवामो) છે આ ! આપ શા કારણે એવું કહે છે કે અમે ત્રિવિધ પ્રાણાતિપાત આદિનું ત્રિવિધ સેવન કરનારા હેવાથી અસંયત, અવિરત અને એકાન્તબાલ છીએ ? (agi તે બે મત તે બન્નથિg ga વવાણી) ત્યારે તે સ્થવિર ભગવંતેએ તે અન્યતીથિ કેને આ પ્રમાણે કહ્યું-gણે vf વો! વિન્ન નેus, भुजह, अदिन्नं साइज्जह, तएणं अज्जो ! तुम्भे अदिन्नं गेण्डमाणा जाव gaiતાછા ઘર મા) હે આ ! તમે દીધેલી અદત વસ્તુને ગ્રહણ કરે છે અને અદત્ત વસ્તુ લેવાની બીજાને અનુમતિ આપે છે. તેથી હે આર્યો! તમે લેકે અસંયત અને અવિરત દશામાં ચાલુ રહીને ત્રિવિધ પ્રાણાતિપાત આદિનું ત્રિવિધરૂપે સેવન કરો છો. તેને પરિત્યાગ નહીં કરવાથી તમે એકાન્તબાલ છો) (તri તે બન્નથિયા ते थेरे भगवंते एवं वयासी केण कारणेणं अम्हे अदिन्न गेण्डामो, जाव પાંતવા ચાવિ મજાનો) ત્યારે તે અન્યતીથિકેએ તે સ્થવિર ભગવંતને એ પ્રશ્ન પૂછે કે હું આર્યો ! તમે અમને અદત વસ્તુને ગ્રહણ કરનારા યાવત એકાન્તબાલ શા કારણે કહે છે ? (તg તે રે મારે તે ગન્નતિથg pજ વાપી). ત્યારે તે સ્થવિર ભગવંતોએ તે અન્યતીથિકને આ પ્રમાણે કહ્યું-(ા ધાં અંતે ! अज्जो ! दिज्जमाणे अदिन्ने तं चेव जाच गाहावइस्स, णो खलु तं तुझे, तएणं तुम्भे अदिन्न गेण्हह तंचेव जाव एगंतवाला यावि भवह) શ્રી ભગવતી સૂત્ર : ૬ ૨૧૪
SR No.006420
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 06 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1964
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy