________________
(તેમના ગુણાનું વર્ણન બીજા શતકમાં આપવામાં આવ્યુ છે), જે જીવનની આશા અને મરણના ભયથી રહિત હતા, એવા તે સ્થવિરો શ્રમણ ભગવાન મહાવીરની આસપાસ ઘૂંટણે ઊંચી રાખીને અને નીચે મસ્તકે ધ્યાનરૂપ કાટામાં વિરાજમાન હતા. તેઓ સંયમ અને તપથી પેાતાના આત્માને ભાવિત કરી રહ્યા હતા. (તાં તે ગમથિયા નેગેવ થઇ મળવંતો તેનેત્ર ઉત્રાતિ) ત્યાર બાદ તે અન્યતીથિકા જ્યાં તે સ્થાવર ભગવા બેઠા હતા ત્યાં આવ્યા. (ઉનચ્છિત્તા તે જેને મળવંતે પૂછ્યું થયાની) ત્યાં આવીને તે અન્યતાર્થિક લેકાએ તે સ્થવિર ભગવાને આ પ્રમાણે કહ્યું(तुभेणं अजो तिहिं तिविणं असंजय, अविश्य, अप्पडिय जहा सत्त મસદ્ વિક ફેસપ્નાત્ર મંતવાને ચાત્રિ મદ ) હું આk ! ત્રિવિધ પ્રાણાતિપાત આદિનું ત્રિવિધરૂપે સેવન કરતા એવા તમે ખધાં અસંયત છે, અવિતા દેશ, અપ્રતિહત પાપકર્મવાળા ા, ત્યાદિ સમસ્ત કથન સાતમાં શતકના બીજા ઉદ્દેશકમાં કહ્યા પ્રમાણે સમજવું. ‘તમે એકાન્તમાલ (સંપૂર્ણરૂપે અજ્ઞાનો પણ છે', અહીઁ સુધીનુ સમસ્ત કથન ગ્રહણ કરવું. (તત્ત્વ તેથા મયંતો તે ગમઽસ્થિત્ एवं बयासी केण कारणेणं अज्जो ! अम्हे तिविद्धं तिविहेणं अंसंजय अविरय નામ ગંનવાછા ચાવ મામો) અન્યતીથિકાનાં આ પ્રારના વચને સાંભળીને તે રિ ભગવ ંતાએ તેમને આ પ્રમાણે પૂછ્યું હું આર્યાં! આપ શા કારણે એવું કહા છે કે અમે ત્રિવિધ પ્રાણાતિપાત આદિનું ત્રિવિધરૂપ સેવન કરતા હાવાથી અસયત, અવિરત અને અપ્રતિહત પાપક વાળા યાવત્ એકાન્તબાલ છીએ ! તળ તે બન્ન उत्थिया ते थेरे भगवंते एवं वयासी तुब्भेणं अज्जा ! अदिन गेण्डह, अदिन સુગ, ત્રિસાર(૪) ત્યારે અન્યતીથિકાએ તેમને આ પ્રમાણે કહ્યું હે આર્યો ! તમે અદત્ત પદાર્થોં લે છે, અદ્યત્ત પદાર્થાંનું સેવન કરે છે, અદત્ત પદાર્થાંના સ્વાદ લે છે. એટલે કે અદત્ત પદાર્થાંને ગ્રહણ કરવાની અનુમતિ દે છે. (તળ તે तुम्भे दिन गेहमाणा, अदिन्न भुंजमाणा, अदिनं साइजमाणा तिविह તિમિદેન અમનયત્રિયનાત્ર ગંતવાળા યાત્રિ મઢ). આ રીતે અદત્ત (કાઇના દ્વારા નહીં અપાયેલું) ને ગ્રહણ કરતા અદત્તનું સેવન કરતા અને અદત્તની અનુમતિ દેતા એવાં તમે લેાકેા ત્રિવિધ પ્રાણાતિપાત આદિનું ત્રિવિધરૂપે સેવન કરે છે. તેથી તમે અસયત છે, અવિરત છે યાવત્ એકાન્તમાલ પણ છે. (તત્ત્વ તે થેરા भगवंतो ते अनउत्थि एवं क्यासी, केण कारणेणं अज्जो ! अम्हे अनि ગેવાનો, ત્રિ' મુખાનો, પવિત્ર સાગામૌ ?) તેમનાં આ વચના સાંભળીને વિર ભગવતાએ તે અન્યતીથિકાને પૂછ્યું કે હું આર્યાં ! તમે શા કારણે એવું કહા છે કે અમે અદત્તદાન લઇએ છીએ, અદત્ત પદાર્થોનું સેવન કરીએ છીએ અને અદત્ત પદાર્થ ને મહણ કરવાની અનુમતિ આપીએ છીએ ! (નાં અન્તે અત્રિ ગેમાળા जात्र अदिन्न साइज्जमाणा तिविहं तिविहेणं असंजय जान एगंतवाला यावि મામો) આપ શા કારણે એવું માનેા છે કે અમે અદત્ત પદાર્થાંને ગ્રહણ કરનારા, અદત્ત પદાર્થાનું સેવન કરનારા અને મદત્ત પદાર્થોં ગ્રહણ કરવાની અનુમતિ દેનારા હાવાથી ત્રિવિધ પ્રાણાતિપાત આદિનું સેવન કરતા થકા અસયત, અવિરત યાવત્ એકાંતમાલ છીએ ?
શ્રી ભગવતી સૂત્ર : ૬
૨૧૨