SearchBrowseAboutContactDonate
Page Preview
Page 221
Loading...
Download File
Download File
Page Text
________________ ઉત્તર- “જોગમા ! સિય તિદિgિ, સિય જજિરિણ, fસા ગશિરિણ” હે ગૌતમ ! જીવ જ્યારે પરકીય શૈકિય શરીરને આશ્રિત કરીને કયાન વ્યાપાર યુક્ત કરે છે, ત્યારે કયારેક તે ત્રણ ક્રિયાઓવાળ હોય છે, ક્યારેક ચાર ક્રિયાઓવાળ હોય છે અને કયારેક ક્રિયા રહિત હોય છે. પરંતુ તે કદી પણ પાંચ ક્રિયાઓવાળા હેતે નથી, કારણકે ઐક્રિય શરીર ધારી જે જીવ હોય છે તેને પ્રાણાતિપાત (ઘાત) કરી શકતા નથી. આ વિષયનું વધુ સ્પષ્ટીકરણ આગળ કરવામાં આવશે. ‘વંજ જિરિયા = મનg? આ ઐક્તિ શરીર વિષયક પ્રકરણમાં પાંચમી ક્રિયા એટલે કે પ્રાણાતિપાત યિા કહેવામાં આવી નથી, એ વાત ધ્યાનમાં રાખવા જેવી છે. હવે ગૌતમ સ્વામી પ્રભુને એ પ્રશ્ન પૂછે છે કે‘રેરd i મને ! વેવિશ્વાસપાત્રો 3 જિ?િ ” હે ભદન્ત! નારક છવ શૈક્રિય શરીરને આશ્રિત કરીને કેટલી ક્રિયાઓવાળો હોય છે ? મહાવીર પ્રભુનો ઉત્તર- ‘જય વિર તિવિષ, નિશ જરૂ%િg, ઇવે નાવ માનવર ના નવે ” હે ગૌતમ ! નારક જીવ જ્યારે વ્યક્તિ શરીરને આશ્રિત કરીને કાયને વ્યાપાર યુક્ત કરે છે, ત્યારે તે કયારેક ત્રણ ક્રિયાવાળા હોય છે અને ક્યારેક ચાર ક્રિયાવાળા હોય છે. એ જ પ્રમાણે એકેન્દ્રિય, વિકલેન્દ્રિય, પંચેન્દ્રિય તિયચ, મનુષ્ય, ભવનપતિ. વાનવ્યન્તર, તિષિક અને વૈમાનિક પણ જ્યારે બૈક્રિય શરીરને આશ્રિત કરીને કાયને વ્યાપાર યુકત કરે છે, ત્યારે તે દરેક પણ કયારેક ત્રણ ક્રિયાવાળા અને કયારેક ચાર કિયાવાળા હોય છે. પણ મનુષ્ય પદમાં જ વિશેષતા છે તે આ પ્રમાણે સમજવી. જે રીતે છવ ગણ ક્રિયાવાળો પણ હોય છે, ચાર ક્રિયાવાળે પણ હોય છે અને ક્રિયા રહિત પણ હોય છે, એ જ પ્રમાણે મનુષ્ય પણ ગણ ક્રિયાવાળા પણ હોય છે, ચાર ક્વિાવાળો પણ હોય છે અને ક્રિયા રહિત પણ હોય છે. ‘एवं जहा ओरालियसरीराणं चत्तारि दंडगा भणिया, तहा वेउब्धिय सरीरेण वि चत्तारि दंडगा भाणियब्वा-नवरं पंचमकिरिया न भन्नइ' જેવીરીતે ઔદારિક શરીરના ચાર દંડક કહેવામાં આવ્યા છે, એ જ રીતે શૈક્રિય શરીર વિષયક પણ ચાર દંડક કહેવા જોઈએ. શૈક્રિય શરીરવાળા છવને ઘાત કરવાનું અશકય હોવાથી, અહીં પાંચમી ક્રિયા કહેવામાં આવી નથી. એટલી જ અહીં વિશેષતા છે. ‘ાં તે વેર ” બાકીનું સમસ્ત કથન પહેલાં કરવામાં આવેલા કથન પ્રમાણે સમજવું. 'एवं जहा वेउनियं- तहा आहारगं वि तेयगं पि, कम्मगं पि भाणियव्वं' જેવી રીતે તૌક્રિય શરીરને આશ્રિત કરીને ચાર દંક કહેવામાં આવ્યા છે, એજ પ્રમાણે આહારક, તેજસ અને કર્મણ શરીરને આશ્રિત કરીને પણ ચાર ચાર દંડક કહેવા જોઈએ. આ રીતે પ્રત્યેક શરીરના ચાર ચાર દંડક થાય છે એમ સમજવું. ‘ો વત્તારિ હં માળિયા ” એજ વાત આ સૂત્રગાઠ દ્વારા પ્રકટ કરવામાં આવી છે. કાર્મણ શરીરને આશ્રિત કરીને છેલ્લો આલાપક આ પ્રમાણે બનશે ના માળિયા મં? : જન્માક્ષરીતિ ઝિરિયા” હે ભદન્ત સામાન્ય જીવ, નારક, એકેન્દ્રિય, વિકલેન્દ્રિય, પંચેન્દ્રિય તિર્યચ, મનુષ્ય, ભવનપતિ વાનગૅતર, તિષક અને શૈમાનિકે, કાર્માણ શરીરને આશ્રિત કરીને કેટલી ક્રિયાઓવાળ હોય છે? તેને ઉત્તર આપતા મહાવીર પ્રભુ કહે છે કે- હે ગૌતમ! વૈમાનિક પર્યતન ઉપર્યુક્ત છો જ્યારે કાશ્મણ શરીરને આશ્રિત કરીને કાયના વ્યાપારથી યુકત બને છે ત્યારે તેઓ ગણ ક્રિયાઓવાળા હોય છે અને ચાર ક્રિયાઓવાળા પણ હોય છે. આ રીતે આહારક આદિ શરીરત્રયને (આહારક, રજસ અને કામણ શરીરને) આશ્રિત કરીને ચાર દંડક દ્વારા નારક આદિ જીવોમાં ત્રણ અથવા ચાર ક્રિયાઓની સંભવિતતાનું પ્રતિપાદાન કરવામાં આવ્યું છે, પરંતુ પાંચ દ્મિાઓવાળાં હોવાને નિષેધ કર્યો છે. કારણકે આહાર શ્રી ભગવતી સૂત્ર : ૬ ૨૦૯
SR No.006420
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 06 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1964
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy