SearchBrowseAboutContactDonate
Page Preview
Page 220
Loading...
Download File
Download File
Page Text
________________ નામ તેમાળિયા-નવર મનુસ્સા નદાનીવા ’ એકત્વ વિષયક પહેલા નારશ્ન ઈંડકનું જે પ્રમાણે કથન કરવામાં આવ્યું છે, એજ પ્રમાણે આ અનેક નારક વિષયક દંડકનું કથન પણ કરવું જોઇએ. એટલે કે અનેકનારા જ્યારે પરકીય ઔદારિક શરીરને આશ્રિત કરીને કાયવ્યાપારમાં પ્રવૃત થાય છે, ત્યારે ક્યારેક ત્રણ યિામેવાળા હાય છે, કયારેક ચાર ક્રિયાવાળા હૈ!ય છે અને ક્યારેક પાંચ યાએાવાળા હાય છે. વૈમાનિકા પન્તના જીવે વિષે પણ આ પ્રકારનું કથન જ સમજવું. પરન્તુ મનુષ્યમાં એટલી જ વિશેષતા છે કે તેઓ આ ષાઓવાળા હોય છે પણ ખરાં અને આ ક્રિયામાથી રહિત પણ હોય છે. એટલે કે સામાન્ય જીવાની જેમ તેએ ક્રિયારહિત પણ ડાય છે. હવે જીવાના અદ્ભુત તથા પરક્રીય અનેક રીરાની અપેક્ષાએ ક્રિયા વિષયક ચેાથા દડાનું પ્રતિપાદન વામાં થાવે છે ગૌતમ સ્વામીના પ્રશ્ન- ‘ નીવાળ યંતે ! મોરાજિયસરીદિ તો જ લિરિયા?” હે ભદ્દન્ત ! જીવે પકીય ઔદારિક શરીરને આશ્રિત કરીને કેટલા પ્રકારની ક્રિયાવાળા હોય છે ! મહાવીર પ્રભુને ઉત્તર-‘ગોયમા ! વિિિનિયા વિ, ચરિયા વિ, વંચાયા વિ, ગરિયા વિ’હે ગૌતમ! છવા જ્યારે પરકીય ઔદારિક શરીરાતે આશ્રિત કરીને કાયવ્યાપાર કરે છે, ત્યારે તે ત્રણુ ક્રિયાઓવાળા પણુ હાય છે, ચાર ક્રિયાવાળા પણ હાય છે, પાંચ ક્રિયાઓવાલા પણ હેાય છે અને ક્રિયા રહિત પણ હાય છે. ગૌતમ સ્વામીના પ્રશ્ન- ‘નેપાળ અંતે ! ગોબ્રિયનીદિતો શિયા ? ' હે ભવન્ત ! નારા પરક્રીય ઔદારિક શરીશને આશ્રિત કરીને કેટલા પ્રકારની ક્રિયાવાળા હેાય છે ? મહાવીર પ્રભુને ઉત્તર- ' गोषमा ! विकिरिया वि चउकिरिया वि વર્ઝરિયા વિ, જ્યં નાય વેમાળિયા-નવરં મનુલાબદાનૌવાજે ગૌતમ જ્યારે નારો પસ્કીય ઔદારિ શરીરને આશ્રિત કરીને ક્રાયવ્યાપાર કરે છે, ત્યારે તેમા ત્રણ ક્રિયાએાવાળા પણ હાય છે, ચાર ક્રિયાવાળા પણ હોય છે અને પાંચ ક્રિયામાવાળા પણ હોય છે. એજ પ્રમાણે એકેન્દ્રિય, વિકલેન્દ્રિય, પચેન્દ્રિય તિય ચ, મનુષ્ય, ભવનપતિ, વાનભ્યન્તર, યેતિષિક અને વૈમાનિકા પણ જ્યારે પરકીય ઔદ્રારિક શરીરને આશ્રિત કરિને કાયવ્યાપાર કરે છે, ત્યારે ત્રણ યિામેવાળા પણ ડાય છે, ચાર ક્રિયાઓવાળા પણ હોય છે અને પાંચ ક્રિયાઓવાળા પણુ હેય છે. પણ તેમના કરતાં મનુષ્યમાં એવી વિશેષતા છે કે તેઓ સામાન્ય જીવેાની જેમ ઋક્તિ પણ હાય છે.કારણકે વીતરાગ દશામાં જ યિારહિતતા સંભવી શકે છે. મનુષ્યા જ વીતરાગ અવસ્થાવાળા બની શકે છે, ખીજાં જીવા વીતાઞ બની શકતાં નથી. " હવે ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને એવા પ્રશ્ન પૂછે છે ઃ- जीवेणं भंते ! deforeसरीराओ कह किरिया ? આશ્રિત કરીને કેટલી ક્રિયાઓવાળા હાય છે ! " હૈ ભન્ત ! જીવ પરકીય બેક્સિ શરીરને શ્રી ભગવતી સૂત્ર : ૬ २०८
SR No.006420
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 06 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1964
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy