________________
હવે ગૌતમ સ્વામી અનેક ઔદારિક શરીરની અપેક્ષાએ એક નારક વિષયક નીચેને પ્રશ્ન પૂછે છે- “ ને પુi મતે ! ગોરાસ્ટિયરતો વા વિ?િ ” હે ભદન્ત ! એક નારક પરકીય અનેક ઔકારિક શરીરને આશ્રિત કરીને કેટલી ક્રિયાઓવાળું હોય છે?
મહાવીર પ્રભુને ઉત્તર- gવં પ્રશ્નો ના ઘઢ ઢંઢો ત વિ મારિનો મળિયો વાર તેનાળિv-ર નg gg છે ” હે ગૌતમ! જેવી રીતે એક નારક જીવ પરકીય ઔદારિક શરીરને આશ્રિત કરીને કયારેક ત્રણ ક્રિયાઓવાળે, કયારેક ચાર ક્રિય એવાળે અને કયારેક પાંચ ક્રિયાઓવાળ હોય છે, એવું પહેલા દંડકમાં કહેવામાં આવ્યું છે, એ જ પ્રમાણેનું કથન આ બીજા દંડકમાં પણ સમજવું. કહેવાનું તાત્પર્ય એ છે કે જ્યારે એક નાર પરકીય અનેક ઔદારિક શરીરને આશ્રિત કરીને કાયવ્યાપાર કરે છે, ત્યારે તે ત્રણ ક્રિયાઓવાળો હોય છે, ચાર કિયાઓવાળા પણ હોય છે અને પાંચ મિાત્રાવાળે પણ હોય છે. પરંતુ મનુષ્ય પધમાં તેના કરતા એટલીજ વિશેષતા છે કે તે સામાન્ય જીવની જેમ ક્રિયા રહિત હોય છે. વીતરાગ અવસ્થામાં જ જીવ ક્રિયારહિત હોય છે, એ વાતનું હમણું જ પ્રતિપાદન કરવામાં આવી ગયું છે. વૈમાનિક પર્યંતના જીવ વિષે એવું જ કથન સમજવું. એટલે કે જીવ, એકેન્દ્રિય, વિકલેન્દ્રિય, પંચેન્દ્રિય તિર્યચ, મનુષ્ય, ભવનપતિ, વનવ્યંતર, તિષિક અને વૈમાનિક જીવ જ્યારે પરકીય ઔદારિક શરીરને આશ્રિત કરીને કાયવ્યાપાર કરે છે, ત્યારે તેઓ ત્રણ ક્રિયાઓવાળા પણ હોય છે, ચાર શ્ચિાઓવાળા હોય છે, અને પાંચ ક્રિયાઓવાળા પણ હોય છે. પરંતુ તેમાંથી કઈ પણ છવ ક્રિયા રહત હેત નથી. ફકત મનુષ્યમાં જ એટલી વિશેષતા છે કે તે ક્રિયા રહિત પણ હોય છે, કારણકે મનુષ્ય જ વીતરાગ અવસ્થાવાળે બની શકે છે અને વીતરાગ અવસ્થામાં તેના દ્વારા કોઈપણ ક્રિયાઓ થતી નથી.
હવે સામાન્ય જીવની બહુતાની અપેક્ષાએ ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને પ્રશ્ન પૂછે છે કે- “ગીતા મંતે ! બોયસગો પર વિરિયા?” હે ભદત! અનેક જીવ પરકીય ઔદારિક શરીરને આશ્રિત કરીને કેટલી ક્રિયાઓવાળા હોય છે?
ઉત્તર- “નોરમ” હે ગૌતમ! “મિર સિક્કિરિયા, નાર સિવ ગરિયા છે જ્યારે પરકીય ઔદારિક શરીરને આશ્રિત કરીને કાયના વ્યાપારમાં પ્રવૃત્ત થાય છે, ત્યારે કયારેક ત્રણ ક્રિયાઓવાળા પણ હોય છે, કયારેક ચાર ક્રિયાઓવાળા પણ હોય છે, ક્યારેક પાંચ ક્ષિાએવાળા પણ હોય છે અને કયારેક ક્રિયા રહિત પણ હોય છે. મનુષ્ય અને સિદ્ધની અપેક્ષાએ તેમનામાં ક્ષિા રહિતતા કહી છે, એમ સમજવું. - હવે ગૌતમ સ્વામી નારની અપેક્ષાએ પ્રશ્ન પૂછે છે- “ોયા કરે!
viાણો જરિયા?” હે ભદન્ત! નારક છે પરકીય ઔદારિક શરીરને આશ્રિત કરીને કેટલી થિએવાળા હોય છે?
મહાવીર પ્રભુને ઉત્તર– “પાં પણ વિ પ સં ત માળિયની
શ્રી ભગવતી સૂત્ર : ૬
૨ ૦ ૭