SearchBrowseAboutContactDonate
Page Preview
Page 218
Loading...
Download File
Download File
Page Text
________________ - હવે ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને એવો પ્રશ્ન પૂછે છે કે- “ગરમા of મં! મોરાઝિયરીગો શS રિn ?? હે ભદન્ત! અસુરકુમાર પરકીય ઔદારિક શરારનો આશ્રય કરીને કેટલી ક્રિયાઓવાળ હોય છે તેને ઉત્તર આપતા પ્રભુ કહે છે- જવું જેવા જાય તે માgિ ના મજુરે નફા કરે છે ગૌતમ ! નારક જીવની જેમ અસુરકુમાર પણ જ્યારે પરકીય ઔદારિક શરીરને આશ્રય કરે છે. ત્યારે ત્રણ ક્રિયાઓવાળ પણ હોય છે. ચાર ક્રિયાવાળે પણ હોય છે અને પાંચ ક્રિયાઓવાળા પણ હોય છે. તે કદી પણ અક્રિય (ક્રિયા રહિત) હેત નથી, કારણકે તે વીતરાગ હતો નથી અવતરાગ હોવાને લીધે તેનામાં ક્રિયાઓનો અવશ્ય સદ્ભાવ હેય છે. સુપર્ણકુમાર પર્વતના ભવનપતિ દેવએકેન્દ્રિય, વિકલેનિય, પંચેન્દ્રિયતિયચ, મનુષ, વાનભ્યન્તર, તિષિક તથા વૈમાનિક દેવનું કથન પણ અસુરકુમારના કથન જેવું સમજવું. એટલે? તે બધાં છે પણ જ્યારે પરકીય દારિક શરીરનો આશ્રય લઈને પતિ પોતાની કાયા દ્વારા પ્રવૃત્તિ કરે છે, ત્યારે તેઓ કયારેક ત્રણ ક્રિયાઓવાળા, કયારેક ચાર ક્રિયાઓવાળા અને કયારેક પાંચ ક્રિયાઓવાળા હોય છે. તેઓ ક્લિારહિત લેતા નથી મનુષ્યમાં એટલી જ વિશેષતા છે કે તે જીવ સમુચ્ચયની જેમ ક્યિા રહિત પણ હોય છે જીવ સમુચ્ચય પદમાં જે યિારહિતતાનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે તે મનુષ્ય અને સિદ્ધની અપેક્ષાએ કરવામાં આવ્યું છે એમ સમજવું. હવે ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને પૂછે છે કે “નૈવેધ અંતે! ગોપત્રિય હિંતો જિ?િ ” હે ભદન્ત! જીવ પરકીય ઔદારિક શરીરને આશ્રિત કરીને કેટલી ક્રિયાઓવાળે હોય છે? આ બહુવચનની અપેક્ષાએ બીજું દંડક છે. આ પહેલાં એક છવ પરકીય એક દારિ શરીરની અપેક્ષાએ કેટલી ક્રિયાઓવાળે છે– આ રીતે એક છત્ર અને એક દારિક શરીરની અપેક્ષાએ પ્રશ્ન પૂછવામાં આવ્યા હતા. અહીં અનેક પ્રકારિસ શરીરને આશ્રિત કરીને પ્રશ્ન કરવામાં અાવ્યે છે. તેથી આ છ વિષયક બીજું દંડક છે. આ રીતે જીવના એકત્વની અપેક્ષાએ બે દંડક અને જીવના બહુવની અપેક્ષાએ બીજાં બે દંડક થાય છે એમ સમજવું. “ જીવ પરકીય ઔદારિક શરીરને આશ્રિત કરીને કેટલી ક્રિયાઓવાળે હેય છે?' આ પ્રશ્નનો ઉત્તર આપતા મહાવીર પ્રભુ કહે છે કે- નોરમા !” હે ગૌતમ! “ણિય તિઝિરિ બાર ફિર જિરિ એક જીવ (સમુચ્ચય જીવ) પરકીય અનેક ઔદારિક શરીરને આશ્રિત કરીને જ્યારે કાયાને વ્યાપારમાં પ્રવૃત્તિમા) પ્રવૃત્ત કરે છે, ત્યારે કયારેક તે ત્રણ ક્રિયાઓવાળા હોય છે, કયારેક ચાર કિયાવાળા હોય છે, જ્યારે પાંચ ક્રિયાવાળો હોય છે. અને કયારેક તે ક્રિયા રહિત પણ હોય છે. જેમકેં મનુષ્ય જીવ જ્યારે વીતરાગ અવસ્થામાં આવી જાય છે ત્યા ક્લિારહિત હોય છે અને સિદ્ધ જીવ પણ ક્રિયાઓથી રહિત થઈ જાય છે. શ્રી ભગવતી સૂત્ર : ૬ ૨૦૬
SR No.006420
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 06 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1964
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy