SearchBrowseAboutContactDonate
Page Preview
Page 216
Loading...
Download File
Download File
Page Text
________________ (एवं जहा ओरालियसरीराणं चत्तारि दंडगा भणिया, तहा वेउब्बियसरीरेण वि चत्तारि दंडगा भाणियन्वा - नवरं पंचमकिरिया न भन्नइ, सेसं तं चेव -एवं जहा वेउब्वियं तहा आहारगं पि, तेयगं पि, Tw fજ, માળિયાં-પદ વત્તારિ સંહા માળિયા) દારિક શરીરના જેવા ચાર દંડક કહેવામાં આવ્યા છે, એજ પ્રકારના ચાર દંડક વૈકિયશરીરના પણ કહેવા જોઈએ. પરંતુ વિશેષતા એટલી જ છે કે વૈકિયશરીરના દંડકમાં પાંચમી ક્રિયા કહેવી જોઈએ નહીં; કારણકે બૈક્રિયશરીરને આશ્રય કરીને પાંચમી ક્રિયા થતી નથી. બાકીનું સમસ્ત કથન પહેલાની જેમ જ સમજવું. વૈક્રિયશરીરના વિષયમાં જેવું કથન કરવામાં આવ્યું છે, એવું જ કથન આહારક, તેજસ અને કાશ્મણ શરીરના વિષે પણ કરવું જોઈએ. એટલે કે દરેક શરીરના આશ્રયથી ચાર–ચાર દંડક થાય છે, એમ સમજવું. વાવ માળિયા પ મંતે! મારેડિંત વિશ્વરિયા?) સૌથી છેલ્લે વૈમાનિકને આલાપક આ પ્રમાણે બનશેહે ભદન્ત! વૈમાનિકે કામણગારીના આશ્રમથી કેટલી ક્રિયાઓવાળા હોય છે? (જયના !) હે ગૌતમ ! (તિક્રિયા વિ, રઝિરિયા ત્તિ, મં! ત્તિ) શૈમાનિક દેવે કામણુશરીરના આશ્રયથી ત્રણ ક્રિયાઓવાળા પણ હોય છે અને ચાર ક્રિયાવાળા પણ હોય છે. ગૌતમસ્વામી મહાવીર પ્રભુને કહે છે કે હે ભદન્ત ! આ વિષયનું આપે જે પ્રતિપાદન કર્યું તે સર્વથા સત્ય છે. હે ભદન્ત ! આપે જે કહ્યું તે યથાર્થ જ છે. આ પ્રમાણે કહીને વંદણ નમસ્કાર કરીને ગૌતમ સ્વામી પિતાને સ્થાને બેસી ગયા. ટકાથઃ- પર–શરીરને આશ્રયે અગ્નિકાની જવલનક્રિયાનું આગલા સૂત્રમાં પ્રતિપાદન કરવામાં આવ્યું હવે સૂત્રકાર ઔદારિક આદિ પરકીય શરીરને આશ્રય કરીને સામાન્ય જીવ અને નારક આદિ વિશેષ જીવની ક્રિયાઓનું નિરૂપણ કરે છે- આ વિષયને અનુલક્ષીને ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને એ પ્રશ્ન પૂછે છે કે “ી વેળા મંરે ! ગોહિયાળો 5 gિ?” હે ભગવન્ત! એક જીવ પરકીય ઔદારિક શરીરને આશ્રિત કરીને કેટલી ક્રિયાઓવાળો હોય છે? મહાવીર પ્રભુને ઉત્તર'गोयमा ! सिय तिकिरिए, सिय चउकिरिए, सिय पंचकिरिए, सिय अकिरिए। હે ગૌતમ! જીવ પરકીય ઔદારિક શરીરને આશ્રિત કરીને કયારેક ત્રણ ક્રિયાઓવાળે હોય છે, ક્યારેક ચાર ક્રિયાઓવાળો હોય છે. કયારેક પાંચ ક્રિયાઓવાળ હોય છે. અને કયારેક ક્રિયા રહિત પણ હોય છે. આ કથનનું તાત્પર્ય નીચે પ્રમાણે છે–ક્રિયાઓના પાંચ પ્રકાર છે– (૧) કાયકી (૨) આધિકરણિકી (૩) પ્રાદેષિકી (૪) પારિતાપનિકી અને (૫) પ્રાણાતિપાતિકી. જ્યારે કોઈ એક જીવ અન્ય પૃથ્વી આદિ કાયિક જીવના શરીરને આશ્રિત કરીને કાયવ્યાપાર (કાયા દ્વારા પ્રવૃત્તિ) કરે છે, ત્યારે તે જીવ વડે કાયિકી, આધિકરણુકી અને પ્રાદ્ધ બિકી, એ ત્રણ ક્રિયાઓ થાય છે. જે જીવને રાગ નષ્ટ થયું નથી એવા અવીતરાગ જીવ દ્વારા કાયિકી ક્રિયાના સદૂભાવથી અધિણિક અને પ્રાષિકી એ બે ક્રિયાઓ નિયમથી જ થાય છે, તથા બાકીની જે બે કિયાઓ છે તે તેમનામાં વિપે થાય છે. જ્યારે તે અન્ય અને પરિતાપિત કરે છે. (પીડ છે, ત્યારે તેના દ્વારા શ્રી ભગવતી સૂત્ર : ૬ ૨ ૦૪
SR No.006420
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 06 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1964
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy