________________
પશુ હોય છે. આ પ્રમાણે અહી પ્રથમ દંડકમાં આવેલુ' સમસ્ત કથન કરવું જોઇએ. વૈમાનિકા પન્તના જીવામાં પણ એવું જ કથન કરવું જોઈએ. મનુષ્યમાં ક્રિયાનું કથન સામાન્ય જીવના કથન અનુસાર સમજવું. ( વાળ મંતે ! બૌરાષ્ટિયમરીવો ફ દિનિયા ? ) હું ભાન્ત ! અનેક જીવ દારિક શરીરનાં સ્માશ્રયથી કેટલી ક્રિયાઓવાળા હોય છે ? ( નોચમા ! ) હે ગૌતમ ! ( સિય નિજિરિયા ના સિય અદિરિયા ) કયારેક તેઓ ત્રણ ક્રિયાઓવાળા, કયારેક ચાર ક્રિયાવાળા, કયારેક પાંચ ક્રિયાવાળા અને કયારેક ક્રિયા રહિત હોય છે. (નેપાળ મંતે ! ગોરાજિયસરીયાઓ શિાિ ) હે ભદન્ત ! નારક જીવા પકીય ઔદારિક શરીરના આશ્રયથી કેટલી ક્રિયાઓવાળાં હોય છે? ( एवं एसो वि जहा पढमो दंडओ तहा भाणियच्चो, जाव वैमाणिया- नवरं મનુસ્સાના નીવા ) ડે ગૌતમ ! આ વિષયમાં સમસ્ત કથન પહેલા દંડક પ્રમાણે જ સમજવું–વૈમાનિક દેવા પન્તના જીવો વિષે આ ઈંડક પ્રમાણે જ કથન કરવું જોઈએ. પરન્તુ મનુષ્યામાં ક્રિયાએ વિષેનું કથન વેાના કથન પ્રમાણે જ સમજવું જોઇએ, ( નીવાળું મંતે ! કોયિમીર્વાદ તારૂ શિયિા ? ) હે ભદન્ત ! અનેક જીવા ઔદારિક શરીશના આશ્રયથી કેટલી ક્રિયાઓવાળા હોય છે? ( ગાયના ! વિજિરિયા fa, acnku, fa, qafaftur fa, afaftur fa) è vilan ! màs ga ઔદારિક શરીરાના આશ્રયથી ત્રણ ક્રિયાવાળા પણ હોય છે, ચાર ક્રિયાઓવાળા પણુ હોય છે, પાંચ ક્રિયાવાળા પણ હોય છે અને ક્રિયા રહિત પણ હોય છે. (નૈરયાળ મંતે !ોહિવસીષિતો નિરિયા ? ) હું બદન્ત ! નારક જીવા ઔદારિક શરીરાના આશ્રયથી કેટલી ક્રિયાવાળા હોય છે ? (ગોચના!) હે ગૌતમ ! (તિર્જિયા वि. चकरिया वि, पंचकिरिया वि, एवं जाव वेमाणिया, नवरं मणुस्सा ગદા નીવા ) નારક જીવા ઔરિક શરીરના આશ્રયથી ત્રણ ક્રિયાઓવાળા પણુ હોય છે, ચાર ક્રિયાઓવાળા પણુ હોય છે અને પાંચ ક્રિયાઓવાળા પણ હોય છે. વૈમાનિકા પન્તનું કથન પણ આ પ્રમાણે જ સમજવું. પરન્તુ મનુષ્યાનું કથન જીવાના કથન મુજબ સમજવું. ( નોર્વે ♥ મંતે ! વેત્રિયસામો રૂચિÇિ ? ) હે ભવન્ત ! જીવ પરકીય શૈક્રિય શરીરના આશ્રયથી કેટલી ક્રિયાવાળા હોય છે ? (ગૌચમા ! સિય તિિિર, ત્રિય પત્તિ, સિય ગશિરિષ ) હે ગૌતમ ! એક જીવ પરકીય વૈક્રિયશરીરને આશ્રય કરીને ક્યારેક ત્રણ ક્રિયાવાળા પશુ હોય છે, યારેક ચાર ક્રિયાઓવાળા પણુ હોય છે. (પાંચ ક્રિયાઓવાળા હોતા નથી ). અને ક્યારેક ક્રિયારહિત હોય છે. (નૈફળ મંતે ! વેન્દ્રિયસરીાો વિÇિ ? ) હું ભન્ત 1 એક નારક જીવ વૈક્રિય શરીરના આશ્રયથી કેટલી ક્રિયાવાળા હોય છે? ( ગોયમાં !) હે ગૌતમ ? ( સિયત્તિન્તિ, નિય વિ. મં બાવ નેળિણ, નવાં મસ્તે નદાનીને) એક નારક જીવ પરકીય નૈષ્ક્રિય શરીરના આશ્રયથી ક્યારેક ત્રણ ક્રિયાએ।વાળા હોય છે અને કયારેક ચાર ક્રિયાવાળા હોય છે. વૈમાનિક પન્તમાં આવું જ કથન સમજવું પણ મનુષ્ય વિષેનું કથન જીવના કથન મુજબ સમજવું.
',
શ્રી ભગવતી સૂત્ર : ૬
૨૦૩