________________
धारणा झियाइ, बलहरणे झियाइ, बंसा झियाइ, मल्ला झियाइ, छित्तरा झियाइ, છાજે શિયા, ગોફ શિકારૂ?” હે ભદન્ત! જ્યારે ઘરને આગ લાગી હોય, ત્યારે તે સળગતા ઘરમાં શું બળે છે ? શું ઘર બળે છે? કે ઘરની દીવાલે બળે છે? કે કડન (વાછટિયા) બળે છે? કે મેભના આધાર રૂપ સ્તંભે બળે છે? કે મોભ બળે છે? કે વાંસ બળે છે ? કે “મહલ' ભીંતના આધારભૂત સ્થળે બને છે કે “વગ'– વળી વગેરેને પરર૫ર સાથે બાંધવા માટે વપરાતી પાંખ બને છે? કે વળી બળે છે? છાપરું બને છે? કે જાતિ (અશિ) બળે છે?
મહાવીર પ્રભુનો ઉત્તર- ‘નાથના ! હે ગૌતમ! ‘કાર શિયા, નો gi fણા, ઘાવ નો છાને શિયા;” ઘર બળતું નથી, દીવાલો બળતી નથી, છાપરા પર્યન્તની કોઈપણ વસ્તુ બળતી નથી, પરંતુ અગ્નિ જ બળે છે. આ સૂ. ૪ .
ક્રિયાકે સ્વરૂપકા નિરૂપણ
ક્રિયા વકતવ્યતાજે મંતે ! રાઝિયમરીરાત્રી શક્તિરિણ” ઈત્યાદિસૂવાથ:- (બીજે જે મંતે ! શારિરી જરૂgિ ? હે ભદન્ત ! એક જીવ ઔદારિક શરીરને આધારે કેટલી ક્રિયાઓવાળો હોય છે? (જોયા !) હે ગૌતમ! (સિવ નિરિણ, વિય વક્રિgિ, વિશ વંક્ષિણિ, સિય શિgિ) કયારેક તે ત્રણ ક્રિયાઓવાળો હોય છે, કયારેક તે ચાર કિયાવાળો હોય છે, કયારેક તે પાંચ ક્રિયાઓવાળા હોય છે અને કયારેક તે અક્રિય-કિયા રહિત હોય છે. ‘ના; of મંતે! બીજાઢથારી વક્ષિgિ ) હે ભદન્ત ! એક નારક જીવ પરકીય
દારિક શરીરના આશ્રયથી કેટલી ક્રિયાઓવાળ હોય છે? (જયમા ! ta free, વિ રજિgિ, શિક પંક્ષિણ) હે ગૌતમ ! એક નારક જીવ પરકીય
દારિક શરીરને આધારે ક્યારેક ત્રણ ક્રિયાઓવાળો હોય છે, કયારેક ચાર ક્રિયાવાળો હોય છે અને કયારેક પાંચ ક્રિયાવાળે હોય છે. (અમુમારે જ મંતે ! ગોટિયાગો વડ વિgિ?) હે ભદન્ત ! એક અસુરકુમાર દેવ પરકીય
દારિક શરીરના આશયથી કેટલી ક્રિયાઓવાળો હોય છે? ( જવ, ઘઉં જાવ બાળ-નવાં પુસે ના ગો) હે ગૌતમ! એક અસુરકુમાર દેવ કયારેક ત્રણ ક્રિયાઓવાળે, કયારેક ચાર કિયાઓવાળે અને કયારેક પાંચ કિયાઓવાળો હોય છે. આ રીતે આગળ મુજબનું કથન જ અહીં સમજવું. એજ પ્રમાણે વૈમાનિક પયતના દે પણ ત્રણ, ચાર અને પાંચ કિયાઓવાળા હોય છે, એવું સમજવું પણ મનુષ્યના વિષયમાં જીવોના જેવુંજ કથન સમજવું. ( ii મતે ! ગોઢિયણરીદતો જરૂઝિg?) હે ભદન્ત! એક જીવ પરકીય ઔદારિક શરીરના આશ્રયથી કેટલીક ક્રિયાઓવાળો હોય છે? (ગા ! સિય તિક્ઝિરy =ાવ પ્રિય ગર) હે ગૌતમ જીવ પરકીય દારિક શરીરના આશ્રયથી કેટલી વાર ત્રણ ક્રિયવાળે હોય છે. થાવત અક્રિય હોય છે. (નરાgિu મતે મોરાજિય જતિ જી જિgિ ) હે ભદન નૈરયિક પરકીય ઔદ્યારિક શરીરના આશ્રયથી કેટલી ક્રિયાવાળા હોય છે ? ( एवं एसो जहा पढमो दंडओ, तहा इमो वि अपरिसेसो भाणियव्यो નાત્ર મgિ . ના જાને ના વીર ) હે ગૌતમ ! એક જીવ પરકીય ઔદારિક શરીરના આશયથી કયારેક ત્રણ ક્રિયાઓવાળ હોય છે, કયારેક ચાર ક્રિયાઓવાળ હોય છે, ક્યારેક પથ ક્રિયાઓવાળા હોય છે અને કયારેક ક્રિયા રહિત
શ્રી ભગવતી સૂત્ર : ૬
૨૦ ૨