________________
દિપકે સ્વરૂપકા નિરૂપણ
દીપ સ્વરૂપ વતવ્યતા ‘વાળ મંતે! શિયાયમાનસ્ય નિ પડ્યું શિયાર ' ઇત્યાદિ સૂત્રાર્થ :- ( વસ્તુળ મંત્તે ! શિયાયમાળલ્લ જિ વરે શિયા) હૈ ભદન્તાં ખળતા દીપકમાં શું મળે છે! શું દીપક બળે છે ? ( ટીશિયાઽ) કે દીવાની વાટ ખળે છે ? (વૃત્તિ જ્ઞિયારૂ) કે અત્તિ બળે છે? (તેણે શિયા) કે તેલ બળે છે ? (ટ્વયંવદ્ શિયા) કે દીપકનું આધારભૂત પાત્ર બળે છે ? (નોર્ફ ન્નિયા) કે જ્યેતી (અગ્નિ) મળે છે ! (નોચમા !) હૈ ગૌતમ ! (નો પડ્યે શિયા ગાત્ર નો પરંપર શિયા—નોફ શિયાર) પ્રદીપ ખળતા નથી, પ્રદીપના આધારભૂત પાત્ર પન્તની કાઇ પણ વસ્તુ મળતી નથી, પરન્તુ જ્યાતિ (અગ્નિ) જ મળે છે. ( સ ાં મંતે ! झियायमाणस्स किं अगारे झियाइ, कुड्डा झियाइ, कडणा झियाइ, धारणा शियाई, बलहरणे झियाइ, बंसा झियाइ, मल्ला झियाइ, बग्गा शियार, छिचग યાર, ળ થયા, નોર્ધૈયારૂ ) હે ભદન્ત! સળગતા ઘરમાં શું ખળે છે! શું ઘર ખળે છે ? કે દીવાલા ખળે છે ? કે વાટિયાં મળે છે ? કે થાંભલા ખળે છે ? કે મેાભ મળે છે ? કે વાંસ ખળે છે ? કે દીવાલેાના આધારભૂત સ્થા બળે છે ? કેવળીએ. મળે છે ? કે છાપરૂ` મળે છે ? કે જ્યેાતિ ( અગ્નિ ) મળે છે? (ગૌચમા) હે ગૌતમ ! ( ना अगारे झियाइ, नो कुड्डा झियाइ जाव नो छाणे झियाइ, जोइ झियाइ ) ધર મળતું નથી, દીવાલા ખળતી નથી, અને છાપરા પર્યન્તની ચીજો મળતી નથી, જ્યાતી (અગ્નિ) મળે છે.
'
ટીકા :– આરાધકનેા અધિકાર ચાલી રહ્યો છે આરાધક પ્રદીપ (દીવા) ની જેમ ચળકે છે. તેથી સત્રકારે અહીં પ્રદીપ (દીપક) ના સ્વરૂપનું નિરૂપણ કર્યું છે.– આ વિષયને અનુલક્ષીને ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને એવા પ્રશ્ન પૂછે છે કે- ‘વસ જું મંત્તે ! झियायमाणस्स किं पईवे शियाई, लट्ठी झियाइ, बत्ती झियाइ, तेल्ले झियाइ, ટીચર શિયાર, જોક્ ર્ ? ) હે ભક્ત ! જ્યારે દીવા મળતા હોય છે,
ત્યારે તે ખળતાં દીવામાં શુ' મળે છે? શું તે દીપક મળે છે ? કે દીપકની વાટ ખળે છે? કે બત્તી મળે છે? કે તેલ ખળે છે? કેદીપચ'પક (દીપકના આધારભૂત પાત્ર) મળે છે? કે જ્યેાતિ (અગ્નિ) મળે છે?
,
ઉત્તર ઃ- ‘ગાયના ! " હું ગૌતમ ! ‘ નો વે શિયાર, જ્ઞાન નો વયંવદ્ झियाइ, जोई झियाइ અલતા દીપકમાં દીપક ખલતા નથી,દીપકની વાટ ખેલતી નથી, ખત્તી ખલતી નથી, તેમાં પૂરેલુ તેલ ખૂલતું નથી, દીપકના આધારભૂત પાત્ર (કેડિયુ વગેરે) પણ ખલતું નથી, પરન્તુ યેતિ (અગ્નિ) બળે છે.
ગૌતમ સ્વામી પૂછે છે કે- ‘ગાગરણ णं भंते! झियायमाणस किं आगारे शियाई, कूडा शियाई, कडणा शिवार,
આ પ્રકારના જવલન વિષેના બીજો પ્રશ્ન
શ્રી ભગવતી સૂત્ર : ૬
૨૦૧