________________
પ્રતિની પાસે જવાને ઉપડેલાં સાધ્વીની અસંપ્રાપ્ત સ્થિતિ વિષયક ત્રણ આલાપકા કહેવા જોઇએ. જેમકે (૧) તે આલેચના આદિ કરવાને માટે પ્રવર્તિની પાસે જવાને ઉપડે છે પણ ત્યાં પહેાંચતા પહેલાં પાતે જ મૂક ખની જાય છે. (૨) સાધ્વી ત્યાંથી ચાલી નીકળે છે પણ ત્યાં પહાંચતા પહેલાં પ્રવર્તિની કાળ કરી જાય છે. (૩) સાધ્વી ત્યાંથી નીકળે છે પણ પ્રવતિની પાસે પહેાંચતા પહેલાં રસ્તામાં પોતેજ કાળ કરી જાય છે. હે ભદન્ત ! આ ત્રણે પ્રકારની પરિસ્થિતિમાં આલેાચના ન કરી શકનાર સાધ્વીને આરાધિકા માનવી કે વિરાધિકા માનવી ? તેના ઉત્તર આપતા મહાવીર પ્રભુ કહે છે– ‘ ગોયમા ! ઈત્યાદિ’ હું ગૌતમ ! તે સાધ્વીને આરાધિકા જ કહી શકાય, વિરાધિકા કહેવાય નહીં.
'
હવે આ પ્રકારના જવાખનું કારણ જાણવા નિમિત્તે ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને નચે પ્રમાણે પ્રશ્ન પૂછે છે ‘ છે કે મંતે !વં પુષ, બારિયા નો વિદ્યિા ?? હે ભદન્ત ! આપ શા કારણે તેમને આરાય કહેા છે? તેમને વિરાષ્ટ ન કહેવાનું થ' કારણ છે?
,
•
ઉત્તર :– ‘ ગોયમા ’ હે ગૌતમ ! ‘ સેના નામ! 3 પુણે હળ મદં રાજોનું ના, યહોમ વા, સોમ વા, વાસોમ વા, તળવા’ જેમકે કાષ્ઠ એક પુરુષ ઘેટાના વાળ–ઉનના ઢગલાને, હાથીના વાળના ઢગલાને, શણુના રેસાને, કપાસના રેસાને, તથા ઘાસના ટુકડાને (દોરડાને) ‘દુહા વા તિજ્ઞાા સંવજ્ઞા વા હિંત્તિા ” બે, ત્રણ અથવા અસખ્ય ટુકડા કરીને ‘અળિયાયંત્તિ વિવવેજ્ઞા અગ્નિમાં નાખી દે છે. ‘સે મૂળનોયમા ! છિન્નમાને છિન્ને, પવિમાને વિવો, ક્ષમાળે ઢે ત્તિ ત્તમ્ સિયા' તેા હું ગૌતમ ! તે છેટાઈ રહેલા ઉન આદિ પદાર્થાને માટે તેને છેદી નાખવામાં આવ્યા ’, એવા પ્રયાગ થાય છે કે નહીં ? અગ્નિમાં નાખવામાં આવતા પદાર્થને માટે ૮ અગ્નિમાં નાખી દૈવાયા ', એવા પ્રયાગ થાય છે કે નહીં? અગ્નિમાં બળતાં ને ઊન આદિ પદાર્થને માટે ‘ અગ્નિમાં બળી ગયા ', એવા પ્રયાગ થાય છે કે નહી? મા પ્રકારે વર્તમાનકાળમાં ભૂતકાળના પ્રયોગ થાય છે કે નહી? તેને ઉત્તર આપતા ગૌતમ સ્વામી કહે છે કે- हंता, भगवं छिज्जमाणे છિન્ને બાય ′′ત્તિ વૃત્તન્ત્ર સિયા ’ હા, ભઇન્ત ! છેઢાઇ રહેલા ઊન આદિ પદાર્થને માટે છેદાઈ ગયા ', એવા પ્રયાગ થાય છે, અગ્નિમાં નાખવામાં આવતા ઊન આદિ પદ્મા'ને માટે અગ્નિમાં નાખી દેવામાં આવ્યા', એવા પ્રયાગ થાય છે અને અગ્નિમાં ખળતા ઊન માઢિ પટ્ટાથ` માટે અગ્નિમાં ખળી ગયા' એવે પ્રયોગ પણ થાય છે. આ રીતે વર્તીમાનકાળમાં ભૂતકાળના પ્રયોગ થાય છે ખરે. આ કથનના ભાવાર્થ નીચે પ્રમાણે – ક્રિયા કરવાના જે કાળ છે તેમાં જે કાળ વ્યતીત થઇ ચુકયા છે એવા ભૂતકાળમાં જ્યારે અભેદ માની લેવામાં આવે છે ત્યારે આ પ્રકારનું કથન થાય છે. કાની નિષ્પત્તિ થવાના જે સમય છે તે વત માનકાળ—ક્રિયાકરણ કાળ છે—એટલે કે કાય થવાના જે કાળ તે વ’માનકાળ છે. પશુ ક્રિયાની નિષ્પત્તિ થઈ ચુકવાના જે કાળ છે તે ભૂતકાળ છે. પશુ જ્યારે તે બન્ને કળામાં અભેદ માની લેવામાં આવે છે, ત્યારે શ્ના પ્રકારના પ્રયોગ થાય છે. તેથી વિમાન ” છેદાતી વસ્તુમાં ‘છિન્ન ? એઠ્ઠાઇ ચુકેલીને વ્યવહાર
"
6
*
શ્રી ભગવતી સૂત્ર : ૬
૧૯૯