________________
જ્યારે કોઈ અકૃત્ય સ્થાનનું સેવન થઈ જાય છે, ત્યારે તેના મનમાં એવી ભાવના થાય છે કે હું અહીં જ આ અકૃત્ય સ્થાનની આચના કરી લઉં છું, પ્રતિક્રમણ કરી લઉ છું, નિન્દા કરી લઉં છું, ગહ કરી લઉં છું, તેના અનુબંધને છેદી નાખું છું, પ્રાયશ્ચિત લઈને પાપપંકને જોઈ નાખું છું, ભવિષ્યમાં એવું ન કરવાની પ્રતિજ્ઞા લઉં છું અને યથા યોગ્ય પ્રાયશ્ચિત્ત રૂપ તપકર્મને સ્વીકાર કરી લઉં છું. ત્યાર બાદ વીરની પાસે જઈને હું તેની આલોચના આદિ કરી લઈશ અને પ્રાયશ્ચિત્તરૂપ તપકર્મનો સ્વીકાર કરીશ આ પ્રમાણે અકૃત્ય સ્થાનની આલેચના આદિ કરવાની ભાવનાથી પ્રેરિત થયેલ તે નિગ્રંથ તે અકૃત્ય સ્થાનેથી સ્થવિરની પાસે જવાને નીકળે છે. પણ તે નિગ્રંથ તે સ્થવિરેની પાસે પહેચતા પહેલાં તે સ્થવિર વાતાદિ દેષથી મૂંગા થઈ જાય છે. તેથી તેઓ તેને પ્રાયશ્ચિત્ત દેવાને અસમર્થ બની જાય છે. હે ભદન્ત ! આ પરિસ્થિતિમાં આલોચના આદિ ન કરી શકનાર તે શ્રમણનિગ્રંથને આરાધક કહી શકાય કે વિરાધક કહેવાય ?
તેને ઉત્તર આપતા મહાવીર પ્રભુ કહે છે કે હે ગૌતમ! એવી પરિસ્થિતિમાં તેને આરાધક જ માની શકાય વિરાધક માની શકાય નહીં ” આ વિષયને અનુલક્ષીને પણ અસં પ્રાપ્ત [ સ્થવિર પાસે પહોંચી ન શકેલા] નિગ્રંથ વિષેના ચાર આલાપક અને સંપ્રાપ્ત [ સ્થવિર પાસે પહોંચી ચુકેલા ] નિગ્રંથ વિષેના ચાર આલાપક, એમ કુલ આઠ આલાપક કહેવા જોઈએ. આ રીતે અહીં સુધીના વિવેચન દ્વારા શ્રમણનિગ્રંથમાં સૂત્રકારે આરાધકતાનું પ્રતિપાદન કર્યું છે, હવે તેઓ નિગ્ર"થી સાવી ] માં પણ એજ પરિસિથતની અપેક્ષાએ આરાધતાનું પ્રતિપાદન કરે છે–
હવે સાધ્વીની અપેક્ષાએ ગૌતમ રવામી મહાવીર પ્રભુને એવો પ્રશ્ન પૂછે છે કે'निग्गंथीए य गाहावइकुल पिंडवायपडियाए अणुपविटाए अन्नयरे अकिञ्चट्टाणे
દવિા કે ગૃહસ્થને ઘેર આહાર પ્રાપ્તિની ઈચ્છાથી ગયેલાં કેઇ સાધ્વી દ્વારા કે એક અકૃત્યસ્થાનનું પ્રતિસેવન થઈ ગયું , “તીસે માફ અને ત્યાર બાદ તેના મનમાં એવી ભાવના પેદા થાય છે કે “દેવ તાવ પચસ ટાઇરસ ગામ, નાવ તો જwાં પવિત્ર નામ પહેલાં તે હું અહીં જ [ આ અમૃત
સ્થાન પરજ] આ અકૃત્ય સ્થાનની આચના કરી લઉં છું, પ્રતિક્રમણ કરી લઉં છું, નિંદા તથા ગહ કરી લઉં છું, તેના અનુબંધને છેદી નાખું છું.–પાયશ્ચિત્ત લઇને પાપપંકન ધઈ નાખું છું, ભવિષ્યમાં એવું ન કરવાનો નિશ્ચય કરું છું, અને યથાગ્ય પ્રાયશ્ચિત્તરૂપ તપકર્મનો સ્વીકાર કરી લઉં છું. આ પ્રમાણે અંતઃકરણ પૂર્વક કરીને તો પછી पवत्तिणीए अंतियं आलोएस्सामि, जाव तवोकम्म पडिवज्जिस्सामि' તે પ્રવર્તિની [વૃદ્ધ સાધી ] પાસે જઇને આ અકૃત્યસેવનની આલેચના આદિ કરીને પ્રાયશ્ચિત્તરૂપ લેવાને વિચાર કરે છે. આ પ્રમાણે વિચાર કરીને ‘સા જ સંપદિયા ચરંજ્ઞા પ્રવત્તિ ૨ મા સિયા તે ત્યાંથી ચાલી નીકળે છે, પણ તે ત્યાં પહોંચે તે પહેલાં તે તે પ્રવતિની વાતાદિ દોષને લીધે મૂક બની જાય છે. તેથી તે સાવીને પ્રાયશ્ચિત્ત આપીશક્તા નથી. તે એવી પરિસ્થિતિમાં “સ of મતે ! જિ. ગાદિથા, નિrrદવા?’ આલોચના ન કરી શકનાર તે સાવીને સંયમની આરાધિકા કહી શકાય કે વિરાધિકા કહેવાય ? તેનો ઉત્તર આપતા મહાવીર પ્રભુ કહે છે- “જયમાં હે ગૌતમ! “મારાદિયા, ન વિદ્યારિયા” તે સાધ્વીને સંયમની આરાધિકા જ કહી શરાય, વિરાધિકા કહેવાય નહી. ‘તા ય સંદિયા ના નિયરસ તિજ માં भणिया एवं निग्गंथीए वि तिमि आलावगा भाणियब्वा, जाव आराहिया, જે રિયા આલોચના આદિ કરવા માટે સ્થવિર પાસે જવાને માટે ઉપડેલા નિર્ચ થના અસંપ્રાપ્ત સ્થિતિ વિષયક ત્રણ આલાપક કરવામાં આવ્યા છે, એજ પ્રમાણે
શ્રી ભગવતી સૂત્ર : ૬
૧ ૯૮