SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ ગૌતમ સ્વામીને પ્રશ્ન- “થતિરિણા પુછા” હે ભદન્ત! સ્થલચર પંચેન્દ્રિય તિર્યચોનિક પ્રોગપરિણત પુદગલ કેટલા પ્રકારના કહ્યાં છે? ઉત્તર- વિદા gogjત્તા-સંગા’ હે ગૌતમ! સ્થલચર તિર્યચનિક પંચેન્દ્રિય પ્રોગપરિણત પુદગલના નીચે પ્રમાણે બે પ્રકાર કહ્યાં છે- “વવા થઇચર, પરિણ થયા. (૧) ચતુષ્પદ (પગ) સ્થલચર તિર્યચનિક પંચેન્દ્રિય પ્રયોગપરિણત પુદગલ અને (૨) પરિસર્પ સ્થલચર તિર્યચનિક પંચેન્દ્રિય પ્રયાગ. ગૌતમ સ્વામીને પ્રશ્ન- “વષય ચર્ચવરકુરજી? ભદન્ત! ચતુષ્પદ સ્થલચર તિર્યચનિક પંચેન્દ્રિય પ્રયોગપરિણત પુદગલના કેટલા પ્રકાર કહ્યા છે? ઉત્તર- જમા ! હે ગૌતમ! “વિE guત્તા-તHET? ચતુષ્પદ સ્થલચર તિર્યંચનિક પંચેન્દ્રિય પ્રોગપરિણત પુદગલના નીચે પ્રમાણે બે પ્રકાર કહ્યાં છે“સંકુરિઝમ વડwથાર, જમવાતિર રામ્બા થથર૦) [૧] સંમૂછિમ ચતુષ્પદ સ્થલચર તિર્યંચાનિક પંચેનિદ્રયપ્રયોગપરિણત પુદગલ અને [૨] ગર્ભવ્યુત્કાતિક [ગજ ચતુષ્પદ સ્થલચર તિર્યચનિક પચેન્દ્રિય પ્રગપરિણત પુદગલ. “va gyi મિત્રાનું પરિણા સુવિ પUત્તા ચતુષ્પદ સ્થલચર તિર્યચનિકની જેમ જ ઉપર્યુક્ત અભિલાપકમે પરિસર્પ સ્થલચર તિર્યચનિક પંચેન્દ્રિય પ્રોગપરિણત પુદગલના પણ બે પ્રકાર કહ્યા છે. “તંગદા” તે બે પ્રકાર આ પ્રમાણે છે- “જિags મારિકા ” [૧] ઉર: પરિસર્પ અને રિ] ભુજ પરિસર્પ. સર્પ આદિને ઉરઃ પરિસર્ષ સ્થલચર કહે છે, તે છાતીથી સરકે છે. એક જાતની ઘે, નોળિયા આદિને ભુજ રિસર્પ કહે છે. તેઓ ભુજાઓના બળથી સરકે છે. “ફરરિવMા વિ7 guત્તાતંગદા–' તેમાંથી ઉઃ પરિસર્ષના બે પ્રકારે નીચે પ્રમાણે કહ્યાં છે- “પુરિઝમ જ, દમ તા ઃ [૧] સંમૂર્હિમ અને ૨] ગભવ્યુત્કાન્તિક (ગર્ભ જ] “ મુવાસિષ્પા રિ’ એ જ પ્રમાણે ભુજ પરિસર્પના પણ બે પ્રકાર છે– [૧] સંમૂર્ણિમ અને [૨] ગર્ભવ્યુત્કાન્તિક. ના ભેદથી બે પ્રકારના કહ્યા છે. “ હાથ વિશે જલચર અને સ્થલચર તિર્યંચનિકની જેમ ખેચર તિર્યચનિક પંચેન્દ્રિય પ્રગ પરિણત પુદગલના પણ સંમૃછિમ અને ગર્ભ વ્યુત્કાન્તિકના ભેદથી બે પ્રકાર કથા છે. ગૌતમ સ્વામીને પ્રશ્ન- “ મક્ષ વંચિંદિપોનપુછા” હે ભદન્તા મનુષ્ય પંચેન્દ્રિય પ્રયોગપરિણત પુદગલ કેટલા પ્રકારના કહ્યાં છે? મહાવીર પ્રભુનો ઉત્ત— “જોયા ! હે ગૌતમ! કુધિ પત્તા મનુષ્ય પંચેન્દ્રિય પ્રયોગપરિણત પુદગલ બે પ્રકારના કહ્યા છે. “તના તે બે પ્રકારે નીચે પ્રમાણે છે- “પુરિઝમનgg૦ સન્મત્તિ અa [૧] સંમૃમિ મનુષ્ય શ્રી ભગવતી સૂત્ર : ૬
SR No.006420
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 06 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1964
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy