________________
પંચેન્દ્રિય પ્રોગપરિણત પુદગલ અને [૨] ગર્ભજ મનુષ્ય પંચેન્દ્રિય પ્રયોગપરિણત પુદગલ.
ગૌતમ સ્વામીને પ્રત- “વ વંવંતિ પ. પુછા” હે ભદન્તા દેવ પંચેન્દ્રિય પ્રવેગપરિણત પુદગલ કેટલા પ્રકારના કહ્યા છે?
ઉત્તર- “ચના હે ગૌતમ! “દિવદા gogar” દેવ પંચેન્દ્રિય પ્રયોગપરિણત પુદગલ ચાર પ્રકારના કહ્યા છે. “” તે ચાર પ્રકારો નીચે પ્રમાણે છે“મવાસિ તે પંલિ , નાવ માથા' ભવનવાસી દેવ પચેન્દ્રિય પોગપરિણત પુદગલ, [૨] વાનવ્યક્તદ દેવ પંચેન્દ્રિય પ્રોગપરિણત પુદગલ, [૩] તિષિક દેવ પંચેન્દ્રિય પ્રયોગપરિણત પુદગલ અને [૪] વૈમાનિક દેવ પંચેન્દ્રિય પ્રયોગપરિણત પુદગલ.
ગૌતમ સ્વામીને પ્રશ્ન- “અવળવાણિ સેવ પંવિદ પુરા” હે ભદન્ત ! ભવનપતિ દેવ પંચેન્દ્રિય પ્રોગપરિણત પુદગલ કેટલા પ્રકારના કહ્યાં છે?
ઉત્તર- “ માહે ગૌતમા! “વ quત્તાતંગદા ભવનપતિદેવ પંચેન્દ્રિય પ્રયોગપરિણત પુદગલના નીચે પ્રમાણે દસ પ્રકાર કહ્યાં છે- “ HTT
ના થાય ? (૧) અસુરકુમાર, (૨) નાગકુમાર, (૩) સુવર્ણકુમાર (૪) વિદ્યુતકુમાર, (૫) અગ્નિકુમાર, (૬) દ્વીપકુમાર, (૭) ઉદધિકુમાર, (૮) દિકકુમાર, (૯) વાયુકુમાર અને (૧૦) રતનિતકુમાર પંચેન્દ્રિય પ્રાગપરિણત પુદગલ. “g Dugi મિi ગવિ વાળમંત પિસાવા ઘાર બંધવા ઉપર્યુકત ભવનપતિના આલાપક ક્રમાનુસાર વાવ્યંતર દેવે પણ આઠ પ્રકારના કહ્યા છે– (૧) પિશાચ (૨) ભૂત, (૩) યક્ષ, (૪) રાક્ષસ, (પ) કિન્નર, (૬) કિપુરુષ (૭) મહારગ અને (૮) ગંધર્વ “ગોરસિયા વંવિદ quત્તા જ્યોતિષક દેવોના નીચે પ્રમાણે પાંચ પ્રકાર છેવંવિમાન ઘોષિા, વાવ તારાવિશાળ ઘોષિા તેવ.” (૧) ચન્દ્રવિમાન
તિષિક દેવ, (૨) સૂર્યવિમાન તિષિક દેવ, (૩) ગ્રહવિમાન તિષિક દેવ, (૪) નક્ષત્રવિમાન જ્યોતિર્ષિક દેવ અને (૫) તારાવિમાન જ્યોતિષિક દેવ. “ માળિયા વિદા gujત્તા એ જ રીતે વૈમાનિક દેના બે પ્રકાર કહ્યા છે. તે
“તૈના તે બે પ્રકારે નીચે પ્રમાણે-“કાવવમા. જાતીય માળ૦.” (૧) કપન્ન વૈમાનિક દેવ અને (૨) કપાતીત વૈમાનિક દે, “mો લાહ
વિદT TUત્તા ક૯પપન્ન વૈમાનિક દેના બાર પ્રકાર કહ્યા છે. “ બધા તે બાર પ્રકાર નીચે પ્રમાણે છે-“તમmોવવા, નાવ વરઘુવવક્રમાળિયા (૧) સૌધર્મ કપિપપન્નક વૈમાનિક દેવ, (૨) ઈશાન કલ્પપપન્નક વૈમાનિક દેવ, (૩) સનકુમાર કલ્પપપત્રક વૈમાનિક દેવ, (૪) મહેન્દ્રકપિપન્ન વૈમાનિક દેવ, (૫)
શ્રી ભગવતી સૂત્ર : ૬