________________
ગૌતમ સ્વામીને પ્રશ્ન- “વિવિઘારિયાઈ પુછાર હે ભદન્ત ! પંચેન્દ્રિય પ્રયોગપરિણુત પુદગલ કેટલા પ્રકારના કહ્યા છે?
મહાવીર પ્રભુને ઉત્તર- જમા ! હે ગૌતમ! “નિદા પત્તા પંચેન્દ્રિય પ્રયોગપરિણત પુદગલ ચાર પ્રકારના કહ્યા છે. “રંગદ તે ચાર પ્રકાર નીચે પ્રમાણે છે- “રાયપંચિંદ્રિકાળિયા, સિવિવ; us મજુ, વધિ [૧] નરયિક પંચેન્દ્રિય પ્રયોગપરિણત, [૨] તિર્યચનિક પંચેન્દ્રિય પ્રગપરિણત, [3] મનુષ્ય પંચેન્દ્રિય પ્રગપરિણત અને [૪] દેવ પંચેન્દ્રિય પ્રયોગપરિણત પુદગલ.
ગૌતમ સ્વામીને પ્રન– “નેરશfiવિત્ર ગોરિયા પુછા? હે ભદન્ત ! નરયિક પંચેન્દ્રિય પ્રગપરિણત પુદગલના કેટલા પ્રકાર કહ્યા છે?
મહાવીર પ્રભુને ઉત્તર- મા! હે ગૌતમ! “વિદા comત્તા નરયિક પંચેન્દ્રિય પ્રોગપરિણત યુગલના સાતે પ્રકાર કહ્યાં છે. ‘તંગદા” તે સાત પ્રકારે નીચે પ્રમાણે છે- “
રામ પુરિ રેફર કરાયા વિ, નર સદે સત્તમ ત્ર ને જંદિર પગોનપરિયા લિ (૧) રત્નપ્રભા પૃથ્વી નરયિક પ્રયોગપરિણત, રિ] શર્કરામભા પૃથ્વી નૈરયિક પ્રગપરિણત, [૩] વાલુકાપ્રભ પૃથ્વી નિરયિક પ્રયોગપરિણત, (૪ થી ૭) પંકપ્રભા), ધૂમપ્રભાવ, તમ પ્રભાવ, અને નીચે સહમપૃથ્વી (તમતમાં પ્રભા) નરયિક પંચેન્દ્રિય પ્રયોગપરિણત પુદગલ.
ગૌતમ સ્વામીને પ્રશ્ન- “નિરિકવોળિય પંવિવિશ પોપળિયા પુછા હે મંદત! તિર્યચનિક પંચેન્દ્રિય પ્રયોગપરિણત પુંગલ કેટલા પ્રકારના કહ્યાં છે?
ઉત્તર– “નોરમા !હે ગૌતમ ! “તિવિદ 10ના તિર્યંચ પંચેન્દ્રિય પ્રોગપરિણત પુદગલ ત્રણ પ્રકારના કહ્યા છે. “તંગદા' તે ત્રણ પ્રકારે નીચે પ્રમાણે છે. 'जलयरपंचिंदियतिरिवख जोणिय,, थलयरपचिंदियतिरिक्खजोणिय., खहयरવનિંદિરિરિવા . (૧) જલચર પંચેન્દ્રિય તિર્યચનિક પ્રયોગપરિણન, રથલચર પંચેન્દ્રિય તિર્યચનિક પ્રયોગપરિણત, અને ખેચર પંચેન્દ્રિય તિર્યંચાનિક પ્રોગપરિણા પુદગલ.
ગૌતમ સ્વામીને પ્રશ્ન– “ગતિવિશ્વનોવિજ પુછા. હે ભદન્ત! જલચર તિર્યચનિક પંચેન્દ્રિય પ્રગપરિણત પુદગલ કેટલા પ્રકારના હોય છે?
ઉત્તર- “જો મા !” હે ગૌતમ! “વ rળUત્ત જલચર તિર્યચનિક પંચેન્દ્રિય પ્રગપરિણત પુદગલ બે પ્રકારના કહ્યા છે– “રંગદા તે બે પ્રકાર આ પ્રમાણે છે- “વારિકા , અમરતિ નર' (૧) સંમૂચ્છિ મ જલચર તિર્યચનિક પચેન્દ્રિય પ્રયોગપરિણત પુદગલ અને (૨) ગર્ભવ્યુત્કાન્તિક (ગર્ભ જ) જલચર તિયચનિક પંચેન્દ્રિય પ્રયોગપરિણત પુદગલ.
શ્રી ભગવતી સૂત્ર : ૬