SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ પુલ કેટલા પ્રકારના કહ્યા છે? મહાવીર પ્રભુને ઉત્તર- “નામr : gવવિદા guત્તા હે ગૌતમ! પ્રયોગપરિણત પુદગલ પાંચ પ્રકારના કહ્યા છે. “તન તે પ્રકારે આ પ્રમાણે છે- “જિગોપરિણા, વેચપગોળા , વાત વિંતિ Tોrmરિયા (૧) એ કેન્દ્રિય પ્રગપરિણત, (૨) કીન્દ્રિય પ્રયોગપરિણત, (૩) ત્રીન્દ્રિય પ્રયોગપરિણત, (૪) ચતુરિન્દ્રિય પ્રયોગપરિણત અને (૫) પંચેન્દ્રિય પ્રયોગપરિણત પુલ. ગૌતમ સ્વામીને પ્રશ્ન- “વિશvપરિવાળાં મંતે ! તેના વિદા gurr?? હે ભદન્ત! એ પાંચ પ્રકારના એકેન્દ્રિયાદિ પ્રયોગપરિણત પુદગલેમાંથી એકેન્દ્રિય પ્રગપરિણત પુદગલ કેટલા પ્રકારના કહ્યાં છે? ઉત્તર જો !? હે ગીતમ! “વિદા guત્તા એકેન્દ્રિય પ્રોગપરિણત પુદગલ પાંચ પ્રકારના કહ્યાં છે. “તંગદા' તે પાંચ પ્રકાર આ પ્રમાણે છે-gવાર ઉવિ - પોળિયા, બાર વારHiફરિયાનપરિયા ? (૧) પૃથ્વીકાયિક એકેન્દ્રિય પ્રગપરિણત, (૨) અપકયિક એકેન્દ્રિય પ્રયોગપરિણત, (૩) તેજઃકાયિક એકેન્દ્રિય પ્રોગપરિણત, (૪) વાયુકાયિક એકેન્દ્રિય પ્રોગપરિણત, અને (૫) વનસ્પતિકાયિક એકેન્દ્રિય પ્રયોગપરિણત પુદ્ગલ. ગૌતમ સ્વામીને પ્રશ્ન- “પુzવાલિંપિપળિયા સંતે ! પત્ર વાર્ષિદા પuત્તા હે ભદન્ત! પૃથ્વીકાયિક એકેન્દ્રિય પ્રયોગપરિણત પુદગલ કેટલા પ્રકારના કહ્યાં છે? ઉત્તર- “જોગમા” હે ગૌતમ! “વિ gurnત્તા પૃથ્વીકાયિક એકેન્દ્રિય પ્રયોગપરિણત યુગલ બે પ્રકારના કહ્યા છે. “તંબ તે બે પ્રકારે આ પ્રમાણે છે- “સુમgવાથgfiરિયાનપરિયા , વાયર જુવાદ્રિ પોકાળવા ' (૧) સક્ષમષથ્વીકાયિક એકેન્દ્રિય પ્રોગપરિણત પુદ્ગલ અને (૨) બાદર પૃથ્વીકાયિક એકેન્દ્રિય પ્રોગપરિણત પુદગલ. ગાણા વિવિધ પ્રવ” પૃથ્વીકાયિક એકેન્દ્રિય પ્રયોગપરિણત પુદ્ગલની જેમ જ અપૂકાયિક એકેન્દ્રિય પ્રગપરિણત પુદગલેને પણ સૂક્ષમ અને બાદર એવા બે પ્રકાર જ પડે છે. “ર્વ સુwાગો મેલો ઘા વાત્સફરથા એ જ પ્રમાણે તેજ કાયિક એકેન્દ્રિય પ્રયોગપરિણત પુદગલમાં, વાયુકાયિક એકેન્દ્રિય પ્રગપરિણત પુદ્રામાં અને વનસ્પતિકાયિક એકેન્દ્રિય પ્રગપરિણત પુદગલમાં પણ સૂક્ષ્મ અને બાદર એવા બે બે પ્રકારે પડે છે તેમ સમજવું. એટલે કે તેજસ્કાયિક, વાયુકાયિક અને વનસ્પતિકાયિક એકેન્દ્રિય પ્રયોગપરિણત પુદગલે પણ સૂક્ષ્મ અને બાદરના ભેદથી બે પ્રકારના હોય છે. ગૌતમ સ્વામીને પ્રશ્ન- રંgિrgરિયા gછr? હે ભદન્ત! કીન્દ્રિય પ્રાગપરિણત પુદગલ કેટલા પ્રકારને કહ્યા છે? ઉત્તર- ‘જોયમા! વળાવિ quiા હે ગૌતમ! ઠીન્દ્રિય પ્રગપરિણત પુદગલ અનેક પ્રકારના કહ્યા છે. કારણ કે દ્વીન્દ્રિય જીવો નેલંગુ , કૃમિક આદિના ભેદથી અનેક પ્રકારના કહ્યા છે “ તેરૂંતિ રવિ કોરિધારા વિ કીન્દ્રિયની જેમ ત્રીન્દ્રિય અને ચતુરિન્દ્રિય પ્રગપરિણત પુદગલે પણ અનેક પ્રકારના કહ્યાં છે. કુન્જપિપીલિકા (કીડી) આદિના ભેદથી ત્રીન્દ્રિય છે અનેક પ્રકારના કહી શકાય છે, અને માખી, મચ્છર આદિના ભેદથી ચતુરિન્દ્રિય છે પણ અનેક પ્રકારના કહી શકાય છે. શ્રી ભગવતી સૂત્ર : ૬
SR No.006420
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 06 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1964
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy