________________
હે ભદન્ત! કલ્પાતીત વૈમાનિક દેના કેટલા પ્રકાર કહ્યા છે? (ાજના ) હે ગૌતમાં (વિદા gcUWત્ત) કલ્પાતીત વિમાનિક દેના બે પ્રકાર કહ્યા છે. (સંદ) તે બે પ્રકાર આ પ્રમાણે છે- અનેક જાતીય રે., મજુત્તરોવવારૂ પાતીય રે.) (૧) ગ્રેવેયિક કપાતીત વૈમાનિક દેવો અને (૨) અનુત્તરપપાતિક કલ્પાતીત વૈમાનિક દે. નિષ્ણાતી નવા viora] ગ્રેવેયિક કલ્પાતીત વૈમાનિક દેવોના નવા પ્રકાર કહ્યા છે. રંગી તે નવ પ્રકાર નીચે પ્રમાણે છે– (દિમ દેદિક ગણાતી વે, બાર કરિમ ૩રમ વેH #cords) અધસ્તન અધસ્તન પ્રેયિક કપાતીત વૈમાનિક દેવોથી લઈને ઉપરીતન ઉપરીતન શૈવેયક કલ્પાતીત દે પર્યન્તના નવ પ્રકાર અહીં પ્રહણ કરવા. (અનુત્તરવસ્ત્રાપુર પાતાળ તેમrfક સેવ પંચિંતિર-પૂગોળ રિખવા મરે! પરસ્ટા જાવિદ પત્તા) હે ભદન્ત ! અનુત્તરપપાતિક કલ્પાતીત વૈમાનિક દેવ પંચેન્દ્રિય પ્રયોગપરિણત પુદગલ કેટલા પ્રકારના કહ્યા છે? ોિયા!] હે ગૌતમ! [ia vourit] તેમના પાંચ પ્રકાર કહ્યા છે. [તે પાંચ પ્રકાર આ પ્રમાણે છે- (વિના મજુત્તાવાર जाव परिण० जाव सबह सिद्ध अणुत्तरोक्वाइ देव पचिंदियपभोगgિવા ) વિજય અનુત્તરૌપપાતિક દેવ પ્રયોગપરિણત પુદગલથી લઈને સર્વાર્થસિદ્ધ અનુત્તરીપ પાતિક દેવ પ્રોગપરિણત પુદગલ સુધીના પાંચ પ્રકાર અહીં ગ્રહણ કરવા.
ટીકાથ– પુદગલના ત્રણ પ્રકાર બતાવવામાં આવ્યા છે– (૧) પ્રયોગપરિણત, (૨) મિશ્રપરિણત અને (૩) વિસ્રસાપરિણત પુદગલ. આ ત્રણ પ્રકારોમાંથી પ્રગપરિણત પુદગલેના નામનિર્દેશપૂર્વક સૂત્રકારે નવ દંડકેમાંના નામઢાર નામના દંડકને અહીં પ્રકટ કર્યા છે. તે નવ દંડક આ પ્રમાણે છે– સૂક્ષમ એકેન્દ્રિયથી લઈને સર્વાર્થસિદ્ધ દેવ પર્યન્તના જીની વિશેષતાઓથી પ્રયોગપરિણત પુલનું પ્રથમ નામદ્વાર દંડક છે. સમ પૃથ્વીકાયિકથી લઈને સર્વાર્થસિદ્ધ દેવ સુધીના જીનું પર્યાપ્તક અને અપર્યાપ્તકના ભેદથી બીજી ભેદદ્વાર દંડક છે. ઔદારિક આર્દિ પાંચ શરીરેની વિશેષતાઓને અનુલક્ષીને ત્રીજુ શરીરદાર દંડક છે. પંચેન્દ્રિયોની વિશેષતાઓને અનુલક્ષીને ચોથું ઈન્દ્રિયદ્વાર દંડક છે. ઔદારિક આદિ પાંચ શરીરની અને સ્પર્શ આદિ પાંચ ઈન્દ્રિયની વિશેષતાઓને અનુલક્ષીને પાંચમું શરીરઈન્દ્રિય દંડક છે. વર્ણ, ગંધ, રસ, સ્પર્શ અને સંસ્થાનની વિશેષતાઓને અનુલક્ષીને છઠું વર્ણાદિદ્વાર દંડક છે. ઔદારિક આદિ શરીરની અને વર્ણાદિકની વિશેષતાઓને અનુલક્ષીને સાતમું શરીરવણુદિ દ્વાર દંડક છે. ઈન્દ્રિય અને વર્ણાદિકની વિશેષતાઓને અનુલક્ષીને આઠમું ઈન્દ્રિયવર્ણાદિ દ્વાર દંડક છે. શરીરની, ઈન્દ્રિયની અને વર્ણાદિકની વિશેષતાઓને અનુલક્ષીને નવમું શરીર–ઈન્દ્રિય-વર્ણદિદ્વાર દંડક છે. આ પ્રકારના આ નવ દંડક છે. તેમાંથી પહેલું જે નામદ્વાર દંડક છે, તેને સૂત્રકારે “પાપરિયા સંતે !' ઇત્યાદિ સૂત્ર દ્વારા પ્રકટ કર્યું છે
ગૌતમ સ્વામી આ વિષયને અનુલક્ષીને મહાવીર પ્રભુને એવો પ્રશ્ન પૂછે છે કે‘ પગારપાયા સંતે! જ વિદ્યા પumar? હે ભદન્ત! પ્રગપરિણત
શ્રી ભગવતી સૂત્ર : ૬