________________
(છિનવફq થયર, મવતિય૩iા થર૦) (૧) સંમૂચ્છિમ ચતુષ્પદ સ્થલચર તિર્યંચ પંચેન્દ્રિય પ્રયોગપરિણત પુદ્ગલ અને (૨) ગર્ભેજ ચતુષ્પદ સ્થલચર તિર્યંચ પંચેન્દ્રિય પ્રયોગપરિણત પુદ્ગલ. (rā ggi મિલાવેvi gai
વહૂ 10Uત્તા) એ જ પ્રકારના આ અભિલાપ દ્વારા પરિસર્પના પણ બે પ્રકાર કહ્યા છે. (ત્તનE) તે બે પ્રકારે નીચે પ્રમાણે છે- (ઉત્તરસદાર, સુચરિસ ૫) (૧) ઉરઃ પરિસર્પ, અને (૨) ભુજ પરિસર્પ (Gરવરિષwા વિના જુત્તા-તંગદા) ઉરઃ પરિસર્ષના નીચે પ્રમાણે બે પ્રકાર કહ્યા છે– (સંકિમ જ, મવતિયા ૨) (૧) સંમૂર્છાિમ અને (૨) ગર્ભજ. (મુસિ કિ, વં વાર રિ એ જ પ્રમાણે ભુજ પરિસર્પના પણ બે પ્રકાર કહ્યાં છે અને ખેચરના પણ બે પ્રકાર કહ્યા છે. (મજુસ પંવિંચિગ કુરછા) હે ભદન્ત! મનુષ્ય પંચેન્દ્રિય પ્રયોગપરિણુત પુદગલ કેટલા પ્રકારના કહ્યા છે? (વોચમા !) હે ગૌતમ ! (વિદા guત્તાતંગદી) મનુષ્ય પંચેન્દ્રિય પ્રયોગપરિણત પુદગલના નીચે પ્રમાણે બે પ્રકાર કહ્યાં છે- (વંદમ મજુરH૦, મવતિય મજુH૦) (૧) સંમૂર્છાિમ પંચેન્દ્રિય મનુન્ય પ્રગપરિણત પુદગલ અને (૨) ગર્ભજ પંચેન્દ્રિય મનુષ્ય ગપરિણત પુદગલ. (પંવિતિય rોજ પુછા) હે ભદન્ત ! દેવ પંચેન્દ્રિય પ્રયોગપરિણત પુદ્ગલ કેટલા પ્રકારના કહ્યા છે? (ામ!) હે ગૌતમ ! (વિદા gunત્તા-વંના) દેવપંચેન્દ્રિય પ્રગપરિણત પુલના નીચે પ્રમાણે ચાર પ્રકાર કહ્યાં છે- (માવાણી સર્વિવિઘ ોન gi ના માળા) ભવનવાસો દેવ પંચેન્દ્રિય પ્રોગપરિણત પુદ્ગલથી લઈને વમાનિક પર્યન્તના દેવ પંચેન્દ્રિ પ્રયોગપરિણતે પુદગલ. (મન્નાવલિ તે વંચિંદિ પુછા). હે ભદન્ત ! ભવનવાસી દેવ પંચેન્દ્રિય પ્રયોગપરિણત પુદગલ કેટલા પ્રકારના કહ્યા છે? (જયમાં !) હે ગૌતમ! (હરિદા પduત્તા-સંન) ભવનવાસી દેવપંચેન્દ્રિય પ્રગપરિણત પુલના નીચે પ્રમાણે દસ પ્રકાર કહ્યા છે| (ચાઇના બાપ થનગનારો) અસુરકુમાર પ્રોગપરિણુત પુદગલથી લઈને સ્વનિતકુમાર પ્રોગપરિણત પુગલ સુધીના દસ પ્રકાર અહીં ગ્રહણ કરવા. (एवं एएणं अभिलावेणं अट्ठविहा वाणमंतरा पिसाया जाव गंधया, जोइसिया पंचविहा पण्णता, तंजहा-चंदविमाण जोइसिय जाव ताराविमाण जोइसिय તેવ, વેદાળવા સુવિ vomત્તા, તંબાવવા . જqતીય રેખાણિય.) એ જ રીતે આ અભિલાપ દ્વારા વાનવ્યન્તર દેવના નીચે પ્રમાણે આઠ પ્રકાર સમજવાપિશાચ પ્રયોગ પરિણાથી લઇને ગાંધર્વ પ્રયાગ પરિણત પર્યન્તના આઠ પ્રકાર સમજવા. જોતિષિક દેવના નીચે પ્રમાણે પાંચ પ્રકાર છે- ચન્દ્રવિમાન નિષિક દેવથી લઈને તારાવિમાન જ્યોતિષિક દેવ પર્યન્તના પાંચ પ્રકાર સમજવા. વૈમાનિક દેના બે પ્રકાર નીચે પ્રમાણે સમજવા. (૧) કપોપપન્નક વૈમાનિક દેવે અને (૨) કલ્પાતીત વૈમાનિક દેવો. (પત્રવત્ર વાવિદા પૂજા, તંગદા-જ્ઞોદwજાવવમળા, ગાત્ર ગદાવવા માળિયા) કપિપન્નક વૈમાનિક દેવના નીચે પ્રમાણે બાર પ્રકાર કહ્યા છે- સૌધર્મ કપપપન્નક વૈમાનિક દેવોથી લઈને અચુત કલ્પપપન્નક દેવ પર્યન્તના બાર પ્રકારે અહીં ગ્રહણ કરવા. (લMાતીય પુરા)
શ્રી ભગવતી સૂત્ર : ૬