________________
goog) કીન્દ્રિય પ્રોગપરિણત પુદગલના અનેક પ્રકાર કહ્યા છે. (વં તેત્રિવિિાજળિયા ) એ જ પ્રમાણે તે ઈન્દ્રિય અને ચતુરિન્દ્રિય પ્રોગપરિણિત પુદગલોના વિષે પણ સમજવું. (ચિંદ્રિય પરિણા પુછા) હે ભદન્ત ! પંચેન્દ્રિય પ્રગપરિણત પુદગલેના કેટલા પ્રકાર કહ્યા છે? ( 1) હે ગૌતમ! (ાનET ggTTT) પંચેન્દ્રિય પ્રયોગપરિણત પુદગલના ચાર પ્રકાર કહ્યા છે. (તંદા) તે ચાર પ્રકાર નીચે પ્રમાણે છે- ( જે વંચિંત્રિાપરિવા, ત્તિવિવાર, ઘઉં મજુસ સેવ ઉરિ૦) (૧) નારક પંચેન્દ્રિય પ્રોગપરિણત, (૨) તિર્યંચ પંચેન્દ્રિય પ્રયોગપરિણત, (૩) મનુષ્ય પંચેન્દ્રિય પ્રયોગપરિણત અને () દેવ પંચેન્દ્રિય પ્રગપરિણત.
(ઘ વિવિઘ વોટ પુરા) હે ભદત! નારક પચેન્દ્રિય પ્રયોગપરિણત પુદગલના કેટલા પ્રકાર કહ્યા છે? ( મા) હે ગૌતમ! (સાવિ ) નારક પંચેન્દ્રિય પ્રજપરિણત પુદગલના સાત પ્રકાર કહ્યા છે. (તંદ) તે પ્રકારે નીચે પ્રમાણે છે- ( રચTMમાકુટવિયોવરિયા વિ નાવ ચ સત્તમgવ નેજા વંચાતાપરિયા વિ) પહેલી રત્નપ્રભા પૃથ્વીના નારક ચેન્દ્રિય પ્રગપરિણુત પુદગલેથી લઈને નીચે સાતમી પૃથ્વીના નાક પચેન્દ્રિય પ્રયોગપરિણત પુદગલ સુધીના સાત પ્રકાર સમજવા. (સિરિયાવળિયપંચિંદ્રિાપોgિવા પુછા) હે ભદન્ત! તિર્યંચનિક પંચેન્દ્રિય પ્રયોગપરિણત પુદગલેના કેટલા પ્રકાર કહ્યા છે? (નોન !) હે ગૌતમ! (તિવિ guyત્તા-રંગદા) તિર્યચનિક પંચેન્દ્રિય પ્રયોગપરિણત પુદગલેના નીચે પ્રમાણે ત્રણ પ્રકાર કહ્યા છેजलयर पंचिंदिय तिरिक्खजोणिय०, थलयर तिरिक्खजोणिय पचिदिय०, રવેચત્તવિવ ચિંદિર ) (૧) જળચર તિર્યચનિક પંચેન્દ્રિય પ્રયાગપરિણત, (૨) થળચર તિર્યંચાનિક પંચેન્દ્રિય પ્રયોગપરિણત, (૩) ખેચર તિર્યંચાનિક પંચેન્દ્રિય પ્રોગપરિણત પુદગલ. (નાર તિરિવોળિય જ પૂછી) હે ભદન્ત ! જળચર તિર્યંચાનિક પંચેન્દ્રિય પ્રગપરિણત પુદગલના કેટલા પ્રકાર કહ્યા છે? (નોરમા !) હે ગૌતમ ! (વા gujત્તા) જળચર તિર્યચનિક પંચેન્દ્રિય પ્રયોગપરિણત પુદગલના બે પ્રકાર કહ્યા છે. (રંગ) તે પ્રકારે આ પ્રમાણે છે(ન્નપુરિઝમ વાયર, મવતિ સર૦) (૧) સંમૂછિમ જળચર તિર્યંચ પંચેન્દ્રિય પ્રગપરિણત અને (૨) ગર્ભ જ જળચર તિર્યંચ પંચેન્દ્રિય પ્રગપરિણત પુદગલ (ચર રિત્રિવ, gછા) હે ભદન્ત! સ્થળતર તિર્યચનિક પંચેન્દ્રિય પ્રોગપરિણત પુદગલના કેટલા પ્રકાર કહ્યાં છે? (વના !) હે ગૌતમ! (વિદા guત્તા-વંના) સ્થળચર તિર્યચનિક પંચેન્દ્રિય પ્રગપરિણત પુદગલના નીચે પ્રમાણે બે પ્રકાર કહ્યા છે- (Sqશ થ૪ર૦ પરિણcq થર૦) (૧) ચતુષ્પદ સ્થલચર પંચેન્દ્રિય પ્રયોગપરિણત પુદગલ અને (૨) પરિસર્પ સ્થળચર તિર્યંચ પંચેન્દ્રિય પ્રાગપરિણત પુદગલ. (૨૩rn૧ થવા દઈ) હે ભદન્ત ! - ચતુષ્પદ સ્થલચર તિર્યચનિક પંચેન્દ્રિય પ્રયોગપરિણત પુદ્ગલના કેટલા પ્રકાર કહ્યા છે? (જો મા !) હે ગૌતમ ! ચતુષ્પદ સ્થલચર તિર્યચનિક પંચેન્દ્રિય પ્રોગપરિણત પુદગલના (વિદા guત્ત) બે પ્રકાર કહ્યાં છે. (રંગ) તે બે પ્રકારે આ પ્રમાણે છે
શ્રી ભગવતી સૂત્ર : ૬