________________
વિશ્વસા-પરિણમન થવાની સત્તા હોવા છતાં પણ તેને અહીં વિવક્ષિત માનવામાં આવી નથી-તેથી પ્રગ અને વિશ્વસ્તમાં એકતા આવતી નથી. જે પુદગલે સ્વભાવથી પરિણામાન્તર પ્રાપ્ત કરતાં રહે છે, તે પુદગલેને વિશ્વસા પરિણત પુદગલી કહે છે. જેમકે મેઘ, આત૫ (તડકે), છાંયડે વગેરે. તે સૂઇ ૧ છે
“ગોપરિણા મંતે ! ઈત્યાદિ
સૂત્રાર્થ- (ાળિયાળ મં? ! માત્રા જરા વત્તા ?) હે ભદન્ત! પ્રગપરિણત પુદગલના કેટલા પ્રકાર કહ્યા છે (નોરમા! પંવિદ ખomત્તા) હે ગૌતમ! પ્રયોગપરિણત પુદગલના પાંચ પ્રકાર કહ્યા છે. (તંગદા) તે પાંચ પ્રકારે આ પ્રમાણે છે- ( િિાનાળિયા, વેફંગોળાળિયા, ના
ચિંદિર ગોરારિબા) (૧) એકેન્દ્રિય પ્રયોગપરિણત, (૨) હીન્દ્રિય પ્રયોગપરિણત, (૩) તેન્દ્રિય પ્રગપરિણત, (૪) ચતુરિન્દ્રિય પ્રયોગપરિણત અને (૫) પંચેન્દ્રિય પ્રયોગપરિણત. ( નિરિયા કારિયા મેતે ! આ વાવ વત્તા ?) હે ભદન્ત! એકેન્દ્રિય પ્રયોગપરિણત પદ્ગલે કેટલા પ્રકારના કહ્યા છે? (જયમા! વં1િ gunત્તા) હે ગૌતમ! એકેનિદ્રય પ્રયોગપરિણત પુદગલના પાંચ પ્રકાર કહ્યાં છે. (ii) તે પાંચ પ્રકારે આ પ્રમાણે છે- ( સુવિશ્વરિયા પરિણા, બાવ વાસરૂારૂરિયાગોનરિયા ) પૃથ્વીકાલિક એકેન્દ્રિય પ્રયોગપરિણત, (યાવત) વનસ્પતિકાયિક એકેન્દ્રિય પ્રગપરિણત પુદગલ. (gવાર્ષિવિર જળરાજા તે! જરા વદ પૂmત્તા ?) હૈ ભદન્ત! પૃથ્વીકાયિક એકેન્દ્રિય પ્રયોગપરિણત પુદગલ કેટલા પ્રકારના કહ્યાં છે? (જયમ! સુવિ vum) હે ગૌતમ! પત્રીમયિક એકેન્દ્રિય પગપરિણત પુદગલના બે પ્રકાર કહ્યા છે. (ના તે પ્રકારો આ પ્રમાણે છે- (સુદુર પુરવાર-વિચારો પરિઇયા ૨ વાયર gવફા રિયાળિયા ૨ ) (૧) સુમ પૃથ્વીકાયિક એકેન્દ્રિય પ્રયોગપરિણન પુદગલ, (ર)બાદર પૃથ્વીકાયિક એકેન્દ્રિય પ્રોગપરિણત પુદગલ. ( જેa) એ જ પ્રમાણે (
મારિવાળિયા ) અપ્રકાયિક એકેન્દ્રિય પ્રયોગપરિણત પુદગલે પણ બે પ્રકારના હોય છે. (gવું સુવાક્યો મેરો ઘાવ વરજાથા ) એ જ પ્રમાણે વનસ્પતિકાય પર્યન્તનાં એકેન્દ્રિયગપરિણતપુદગલોના પણ બે પ્રકાર સમજવા. ( વેરિગોપરિળયામાં પુછા) હે ભદન્ત! ક્રીન્દ્રિય પ્રયોગપરિણત પુદગલના કેટલા પ્રકારે કહ્યા છે? (ઇમા) હે ગૌતમ ! ( વિદા
શ્રી ભગવતી સૂત્ર : ૬