________________
પ્રયોગમધ આદિ વિષયની વકતવ્યતાનું પ્રતિપાદન કરવામાં આવ્યુ છે. અને દસમાં 'આદા' નામના ઉદ્દેશકમાં આરાધના આદિ વિષયની વકતવ્યતાનું પ્રતિપાદન કરવામાં આવ્યુ છે.
પુત્રલો કે ભેદોં કા નિરૂપણ
પુદગલભેદ વક્તવ્યતા ‘રાશિદ્દે નામ ત્રં ચચાસી' ઇત્યાદિ
સૂત્રાથ- (નિષે નાવ છું યાસી) રાજગૃહ નગરમાં મહાવીર પ્રભુ પધાર્યા. યાવત ) ગૌતમ સ્વામીએ મહાવીર પ્રભુને આ પ્રમાણે પ્રશ્ન પૂછ્યું – (વિટાળ મતે પોગ્ગા છત્તા ?) હે ભદન્ત! પુદ્ગલ કેટલા પ્રકારના કહ્યા છે? (નોયમા ! તિવિજ્ઞાનોા પત્તા) હે ગૌતમ ! પુદ્દગલ ત્રણ પ્રકારના કથા છે. (તના) તે ત્રણ પ્રકારો આ પ્રમાણે છે- (મોગઽયા, મૌસમા પળિયા, વીસના પયા) (૧) પ્રયાગ પરિણત, (૨) મિશ્ર પરિણત, (૩) વિસ્રસા પરિણત.
ટીકા-સાતમાં શતકના દસમાં ઉદ્દેશકમાં પુદ્ગલાક્રિક ભાવની પ્રરૂપણા કરવામાં આવી છે. એ જ પુદ્ગલાદિક ભાવનું સૂત્રકાર આઠમાં શતકના આ પહેલા ઉદ્દેશકમાં ભિન્ન પ્રકારે પ્રતિપાદન કરે છે-નિર્દે નાય વ યાપી આ સૂત્રાંશ દ્વારા નીચેનેા સુત્રપાઠ ગ્રહણ કરવામાં આવ્યા છે રાજગૃહ નગરમાં મહાવીર પ્રભુ પધાર્યા. તેમને વંદા–નમસ્કાર કરવાને તથા તેમને ધમ્મપદેશ સાંભળવાને લેાકેા તેમની પાસે આવ્યા. ધર્મોપદેશ સાંભળીને પરિષદ વિખરાઇ ગઇ. ત્યાર બાદ ગૌતમ સ્વામીએ પ્રભુની સેવા સુશ્રષા કરી. ત્યાર બાદ વદણુા નમસ્કાર કરીને વિનયપૂર્ણાંક બન્ને હાથ જોડીને તે તેમની સમક્ષ ઉચિત સ્થાને બેસી ગયા, અને તેમણે મહાવીર પ્રભુને આ પ્રમાણે પ્રશ્ન પૂછયે. વિજ્ઞાળ મંતે ોછાવત્તા ?? હે ભદન્ત ! પુદ્ગલ કેટલા
પ્રકારના કહ્યાં છે?
મહાવીર પ્રભુના ઉત્તર શૌયમા !” હે ગૌતમ! ર્તિદા તો જૂTMf* પુદ્ગલા ત્રણ પ્રકારના કહ્યાં છે. તના’તે ત્રણ પ્રકારા નીચે પ્રમાણે છે ગોળ પળિયા, મીસના પળિયા, ચીસમા રિળય’(૧) પ્રયાગ પરિણત, (૨) મિશ્ર પતિ અને (ૐ) વિસ્રસા પરિણત.
જે પુદ્ગલ જીવના વ્યાપારથી શરીરાદિ રૂપે પરિણમન પામે છે, તે પુદ્ગલાને પ્રયેાગપરિણત પુદ્દગલા કહે છે. પ્રયાગ અને સ્વભાવ, એ બન્નેના સંબંધથી પરિણમન પામેલાં પુદ્ગલને મિશ્ર પરિણુત પુદ્ગલે કહેછે. મિશ્ર પણિત પુદગલે પ્રયાગપરિણામના ત્યાગ કર્યાં વિના જ સ્વભાવથી પરિણામાન્તર (અન્ય પરિણામ) પ્રાપ્ત કરતા રહે છે. જેમકે મૃત લેવરાદિ પુદગલ અથવા− સ્વભાવથી જ ઔદારિક આદિ રૂપવાળી વણા જ્યારે જીવના પ્રયોગરૂપ વ્યાપારથી ઔદારિક આદિ શરીરરૂપે પરિણમી જાય છે, ત્યારે તેમને મિશ્ર પરિણત કહેવાયછે. જો કે ઔદારિક આદિ શરીરરૂપે પરિણમેલી ઔર્ધારકાદિ વણાઓને પ્રયાગરિત પણ કહી શકાય છે, છતાં પણ પ્રયોગપરિણુત પુદ્ગલામાં
શ્રી ભગવતી સૂત્ર : ૬
२