________________
પહલે ઉદ્દેશક વિષયો કા વિવરણ
આઠમા શતકનો પહેલે ઉદ્દેશક અઠમા શતકના પહેલા ઉદ્દેશકનું સંક્ષિપ્ત વિષય વિવરણ આ પ્રમાણે છેપહેલા ઉદેશકમાં પુગલોના પરિણામનું પ્રતિપાદન કર્યું છે, તેમાં પુદગલ ત્રણ પ્રકારના કહ્યા છે. તેમને એક પ્રકાર પ્રગપરિણત પુદ્ગલેને કહ્યો છે. આ પ્રોગપરિણત પુરાના પ્રકાર બતાવતા પહેલા દંડકમાં કેન્દ્રિય પ્રયોગપરિણતપુદ્ગલથી લઈને પંચેન્દ્રિય પર્યન્તના પ્રયોગપરિતપુદગલેનું, નૈરયિક પ્રયોગપરિણત પુદ્ગલનું, પંચેન્દ્રિય તિર્યંચ પ્રયોગપરિણત પુદગલનું, જલચરાદિ પ્રાગપરિણતપુદ્ગલનું, મનુષ્ય વિશ્વસા-પરિણમન થવાની સત્તા હોવા છતાં પણ તેને અહીં વિવક્ષિત માનવામાં આવી નથી-તેથી પ્રવેગ અને વિશ્વસ્તમાં એકતા આવતી નથી. જે પુદગલે સ્વભાવથી પરિણામોત્તર પ્રાપ્ત કરતાં રહે છે, તે પુદગલેને વિશ્વસા પરિણત પુદગલી કહે છે. જેમકે મેઘ, આતપ (તડકે), છાંયડે વગેરે. એ સૂત્ર ૧ છે દંકમાં મિશ્ર પરિણત યુગલનું કથન કર્યું છે. આ રીતે તેમના નવ દંડક કથા છે. વિસસા પરિણત પુદ્ગલ, એક દ્રવ્ય પરિણામ, મનઃપ્રયોગાદિ પરિણત, આરંભ સત્યમનઃ પ્રયોગાદિ પરિણત, આરંભમૃષામનઃ પ્રાગાદિ પરિણત, સત્યવચઃ પ્રાગાદિ પરિણત, ઔદારિકાદિ કાયDગ પરિણ, ઔદારિક મિશકાય પ્રવેગ પરિણત, વૈકિયશરીરકાય પ્રગ પરિણત, વૈક્રિય મિશકાય પ્રવેગ પરિણત, આહારક શરીરકાય પ્રયોગ પરિણત, આહારક મિશ્ર શરીરકાય પ્રવેગ પરિણત, કામણ શરીરકાય પ્રયાગ પરિણત, મિશ્ર પરિણુત, સત્ય અને મિશ્ર પરિણત, વિસસા પરિણત, વર્ણ—ગંધરસ–સ્પર્શ પરિણત, સંસ્થાન પરિણત, દ્વિદ્રવ્ય પરિણત, મનઃપ્રયોગાદિ પરિણત, મિશ્રા પરિણત બે દ્રવ્ય, વિસસા પરિણત બે દ્રવ્ય, ત્રણ દ્રવ્ય પરિણામ, મન:પ્રયોગાદિ પરિણત ત્રણ દ્રવ્ય, ચાર દ્રવ્યનું પરિણામ, મનઃપ્રાગાદિ પરિણત ચાર દ્રવ્ય, પાંચ, છે, સાતથી લઈને અનંત પર્યન્તના દ્રવ્યનું પરિણામ, અને અલ્પ બહત્વનું કથન, આ બધાનું આ ઉદેશકમાં કથન કરવામાં આવ્યું છે. આ શતકના દસે ઉદ્દેશકના વિષયને પ્રકટ કરતી સંગ્રહગાથા
સંગ્રહગાથા- પાર્ટ ૧ ગારવિણ ૨ ઈત્યાદિ આઠમાં શતકમાં નીચે પ્રમાણે દસ ઉદેશક છે– (૧) પુદ્ગલ, (૨) આશીવિષ, (૩) વૃક્ષ, (૪) ક્રિયા, (૫) અજીવ, (૬) પ્રાસુક, (૭) અદત્ત, (૮) પ્રત્યેનીક, (૯) બંધ અને (૧૦) આરાધના.
ટીકાર્થ– આ ગાથા દ્વારા સુત્રકારે આઠમાં શતકનાં દસ ઉદ્દેશકોમાં જે જે વિષયાનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે, તે પ્રકટ કર્યું છે. પહેલા “ના” નામના ઉદ્દેશકમાં ડગલેના પરિણામની વકતવ્યતાનું પ્રતિપાદન કરાયું છે. બીજા ચારવિણ ઉદ્દેશકમાં આશીવિષ- સપે આદિના વિષયની વકતવ્યતાનું પ્રતિપાદન કરાયું છે, ત્રીજા “વા નામના ઉદ્દેશકમાં સંખ્યાત જીવાદિ વૃક્ષની વકતવ્યતાનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે. જેથી ક્ષિત્તિ નામના ઉદ્દેશકમાં કાયિકી આદિ કિયા સંબંધી વકતવ્યતાનું પ્રતિપાદન કર્યું છે. પાંચમા “શની નામના ઉદ્દેશકમાં આજીવિક સંબંધી વકતવ્યતાનું પ્રતિપાદન કરાયું છે. છઠ્ઠા “જાના નામના ઉદ્દેશકમાં પ્રાસુક દાનાદિનું પ્રતિપાદન કરાયું છે. સાતમાં “” નામના ઉદેશકમાં અદત્તાદાન સંબંધી વકતવ્યતાનું પ્રતિપાદન કરાયું છે. આઠમાં “જિ ” નામના ઉદેશકમાં ગુરુ આદિમાં વિદ્રવીરૂપ પ્રત્યેનીક વકતવ્યતાનું પ્રતિપાદન કરાયું છે. નવમાં “વંશ નામના ઉદ્દેશકમાં
શ્રી ભગવતી સૂત્ર : ૬