________________
જેરાશ વાઢ જ્ઞા' હે ભદન્ત! તે નિર્ણય આલોચના આદિ કરવા નિમિતે ત્યાંથી રવાના થાય, પરંતુ તે સ્થવિરેની પાસે પહોંચતા પહેધા સ્થવિરે કાળ કરી જાય તો “ને i મંતે ! જ ગાદg, વિદg? હે ભદન્ત! તે નિગ્રંથ સંયમને આરાધક ગણાય કે વિધારક?
મહાવીર પ્રભુને ઉત્તર :- “નોરમા ” હે ગૌતમ! “બાપુ ની વિદg” તે નિરોધને સંયમના આરાધક જ કહેવાય, વિરાધક કહેવાય નહીં.
ગૌતમ સ્વામીને પ્રશ્ન :- “તે જ સંપત્તિ ગણાશે, મgTT એ પુરવાર #ારું જા, તે i મને ! જિં ગારો, વિરાણ?” હે ભદન્ત! તે નિય આલોચના આદિ કરવા નિમિત્તે વિરેની પાસે જવા માટે રવાના થાય છે, પરંતુ તેમની પાસે પહોંચતા પહેલાં માર્ગમાં જ કાળ કરી જાય છે, તો તેને આરાધક કહેવાય કે વિરાધક ?
ઉત્તર:- “બોયમા ! માતા નો વિરાણ?હે ગૌતમ! તે શ્રમણ નિર્મથને આરાધક કહેવાય, વિરાધક કહેવાય નહીં કહ્યું પણ છે–ચાય પરિપત્રો ઈત્યાદિ આલેચના આદિ કરવાને પરિણત થયેલ આત્મા ગુરુની પાસે જવાને માટે ઉપડે છે; પરંતુ કેઈ કારણે માર્ગમાં જ તેનું મૃત્યુ થઇ જાય, તે એવી સ્થિતિમાં ભાવની અપેક્ષાએ તેને શુદ્ધ-આરાધક જ માનવામાં આવે છે, તેને વિરાધક માનવામાં આવતો નથી.”
હવે ગૌતમ સ્વામી એ પ્રશ્ન પૂછે છે કે તે જ સંપદિg કુહા સિયા' હે ભદન્ત ! તે નિગ્રંથ તે સ્થાનેથી ચાલી નીકળે છે અને સ્થવિરેની પાસે આવી પહોંચે છે પણ ખરે, પરંતુ તે સ્થવિર મૂક બની જાય છે અને પ્રાયશ્ચિત્ત આપવાને અસમર્થ બની જાય છે, એવી પરિસ્થિતિમાં કરે કિં ,
રા?’ ને નિર્ણયને આરાધક માનો કે વિરાધક ? નવમા ! ગાદg, નાં વિપદ હે ગૌતમ! તેને આરાધક માનવે જોઈએ--વિરાધક નહીં.
ગૌતમ સ્વામીને પ્રશ્નઃ-ય સંદિપ સં ગ gTT ૫ ગણો સિવારે gi સરે! કિં વારાણg, જિp?” હે ભદન્તા આલેચના કરવા નિમિત્તે ત્યાંથી ઉપડેલો તે શ્રમણ સ્થવિરની પાસે આવી પણ જાય છે, પણ આવતાની સાથે જ તે પિતે મૂક થઈ જાય છે. એવી પરિસ્થિતિમાં તે પિતાના દ્વારા થયેલા અકૃત્ય પ્રતિસેવનની વાત તેમેને કહી શક્તો નથી. તો તેને આરાધક માનો કે વિરાધા? “
મહાવીર પ્રભુનો ઉત્તર :- “નોરમા ! વારાણg, નો વિદg” ત્યાં આવ્યા બાદ મૂક બની જવાથી આલેચના નહી કરી શકનાર નિર્મથને આરાધક જ કહી શકાય, વિરાધક નહીં. “પ્ર સંપળ વિ રારિ યાત્રાવ માળિયા પર સંપ”
શ્રી ભગવતી સૂત્ર : ૬
૧૯૬