________________
સાક્ષીએ આચના કરી લઉં, મિથાદુકૃત્ય માનીને તેનું પ્રતિક્રમણ કરી લઉં, નિંદા કરી લઉં, ગહ કરી લઉં, તેના અનુબંધને છેદી નાખું. વિનોમિ, જાણ સભ્યોન બાદ રિઝર તો પરિણામ પ્રાયશ્ચિત્ત લઈને પાપપંક (પાપરૂપી કાદવ) ને દૂર કરી નાખ્યું. “ભવિષ્યમાં એવું નહીં કરવાનો નિશ્ચય કરું, અને યથા યોગ્ય પ્રાયશ્ચિતરૂપ તપકર્મને અંગીકાર કરૂં “તો પછી” એ વિચાર કરીને એટલે કે પ્રાયશ્ચિત્તરૂપ તપકર્મને સ્વીકાર કરવાનો વિચાર કર્યા પછી– “થેનri ચંતિયં ચાપ્રસામિ નાવ તોw mવિવાિરસામ” તેને એ વિચાર થાય છે કે હવે હું વિરેની પાસે જઈને તેમની સમક્ષ આ અકૃત્યસ્થાન પ્રતિસેવનને માટે આલાચના આદિ કરીશ અને પ્રાયશ્ચિતરૂપ તપકર્મને સ્વીકાર કરીશ. અહીં “આદિ’ પદ દ્વારા निन्दिष्यामि, गर्हिष्ये, वित्रोटयिष्यामि, विशोधयिष्यामि, अकरणतया अभ्युत्था
ચારયામિ, જયારે પ્રાયશ્ચિત્ત તા:વર્મ પત્યુથે' આ પૂત સૂત્રપાઠ ગ્રહણ કરવામાં આવ્યું છે. “જે જ સંદિરો અપરાય જુવાર ફરિયા” આ પ્રકારને વિચાર કરીને તે અકૃત્ય સેવી નિગ્રંથ ત્યાંથી સ્થવિરની પાસે આલોચના કરવા માટે ચાલી નીકળે છે. પણ તે નિગ્રંથ તે સ્થવિરેની પાસે પહોંચતા પહેલાં (એટલે કે જ્યારે તે હજી માર્ગમાં જ હતા ત્યારે) તે સ્થવિર વાતાદિ દેષને કારણે મૂક બની જાય છે. તેથી તેઓ તેને પ્રાયશ્ચિત્ત આદિ કરાવી શકતા નથી. “ રે જ મતે ! જિ માપ, વિEv?? તો હે ભદન્ત! એવી પરિસ્થિતિમાં તે નિગ્રંથને આરાધક ] સંયમને આરાધક] કહેવાય કે વિરાધક કહેવાય?- આલોચના કરવાને ભાવ હતે પણ ઉપર્યુકત સંજોગો ઉભા થવાથી તેનાથી આલેચના થઈ શકી નહીં તો તેને આરાધક કહે કે વિરાધક
તે પ્રમનો ઉત્તર આપતા મહાવીર પ્રભુ કહે છે “જોયા!” હે ગૌતમ ! “મારાદg નો વિદા' તે નિર્મથને આરાધક જ ગણી શકાય, વિરાધક કહેવાય નહીં કારણકે તેના પરિણામ શુદ્ધિની તરફ છે. તેનામાં આલેચના કરવાની પરિણતિને સદભાવ હોવાથી, સંજોગવશાત આલોચના નહીં થઈ શકવા છતાં પણ તેને આરાધક જ કહી શકાય – વિરાધક કહી શકાય નહીં.
તે જ સંપત્તિ અને સઘળા પુળ્યાવ મુદ્દે સિયા' હવે ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને એવો પ્રશ્ન પૂછે છે કે “હે ભદન્ત! તે નિગ્રંથ સ્થવિરોની પાસે જવાને માટે રવાના થાય, પરંતુ સ્થવિરેની પાસે પહોંચતા પહેલાં માર્ગમાં જ તે મૂક બની જાય, તો એવી પરિસ્થિતિમાં તેને આરાધક કહેવાય કે વિરાધક?'.
“જોવા !” હે ગૌતમ ! એવી પરિસ્થિતિમાં તેને આરાધક જ કહેવાય, વિરાધક કહેવાય નહીં કારણકે તેના પરિણામ શુદ્ધિની તરફ આગળ વધી રહ્યાં હોય છે.
ગૌતમ સ્વામીને પ્રશ્ન ઃ- “તે જ સંપgિ પૂજા થ યુવમેવ
શ્રી ભગવતી સૂત્ર : ૬
૧ ૯૫