SearchBrowseAboutContactDonate
Page Preview
Page 206
Loading...
Download File
Download File
Page Text
________________ [ ગુજ, ચારણ ને સરદૈg? હે ભદન્ત? આપ શા કારણે એવું કહો છો કે તેઓ બધાં વિરાધક નથી પણ આરાધક જ છે? (જયમા!) હે ગૌતમ ! (સે ઘણા નાના केइ पुरिसे एगं महं उन्नालोमं वा गयलोमं वा, सणलोमं वा, कप्पासलोम वा, तणश्यं बा, दुहा चा, तिहा त्रा, संखेजहावा छिदित्ता अगणिकायसि पक्खिवेजा-से गृणं गोयमा! छिज्जमाणे छिन्ने, पक्खिप्पमाणे पक्खित्ते, સમાજે રાત્તિ વત્તાં સિયા) જેમકે કોઈ એક પુરુષ એક ઘણું મોટા ઊનના રેસાના, હાથીને રોમના. કપાસના રેસાના અથવા તણુના અગ્રભાગના બે, ત્રણ અથવા અસંખ્ય ટુકડા કરીને તેમને અગ્નિમાં નાખી દે, તો હે ગૌતમ ! જ્યારે તે ટુકડાઓ છેરાતાં હોય ત્યારે છેદાઇ ચુકયા છે એમ કહેવાય છે કે નહીં? જ્યારે તેમને અગ્નિમાં નાખવામાં આવતા હોય ત્યારે તેમને અગ્નિમાં નાખી દેવામાં આવ્યા છે. એમ કહેવાય છે કે નહી ? જ્યારે તેઓ બળતા હોય, ત્યારે બળી ગયાં છે એમ કહેવાય છે કે નહીં? ( દંતા, માવં! છિન્નતાને છિન્ને ના ર વિચા) હા ભગવાન ! દાતાને છેદાઈ ગયેલું, બળતાને બળી ગયેલું, ઇત્યાદિ રૂપે કહી શકાય છે. (જે બહાર केइ पुरिसे वत्थं अहतं वा, धोतंचा, तंतुग्गयं या, मंजिहा दोणीए पक्खिवेज्जा, से गुणं गोयमा ! उक्खिप्पमाणे उक्खित्ते, पक्खिप्पमाणे पक्खित्ते रज्जमाणे रत्तेत्ति वत्तव्यं सिया ? हंता, भगवं ! उक्खिप्पमाणे उक्खित्ते जाव रत्ते त्ति वत्तव्यं सिया-से तेणटेणं गोयमा! एवं वुच्चइ आराहए, नो विराहए ) અથવા કે પુરુષ નવીન ધોયેલા અથવા સાળ ઉપરથી તાજાજ ઉતારેલા વસ્ત્રને મજીઠના રંગની કુંડીમાં નાખી દે, તો હે ગૌતમ ! ઊંચેથી કુંડીમાં નંખાતા વસ્ત્રને કુંડીમાં નંખાયું છે એમ કહી શકાય કે નહીં? તેમાં ઝબોળાતું વસ્ત્ર તેમાં ઝળયું છે એમ કહેવાય કે નહીં? તેમાં રંગવામાં આવતું વસ્ત્ર રંગાઈ ગયું છે એમ કહેવાય કે નહીં ? હા, ભગવાન ! તેમાં નાખવામાં આવતાં વસ્ત્રને માટે નંખાઈ ગયું, ઓછાતા માટે ઝબળાઈ ગયું અને રંગાતા માટે રંગાઇ ગયું એ શબ્દ પ્રયોગ થઇ શકે છે. તે હે ગૌતમ! એજ પ્રકારના કારણે મેં એવું કહ્યું છે કે તેઓ (પક્તિ નિર્મથ અને સાધ્વી) આરાધક છે–વિરાધક નથી. 1 ટીકા - નિગ્રંથને અધિકાર ચાલતો હોવાથી સૂત્રકારે આ સૂત્રમાં તેની આરાધતાની પ્રરૂપણ કરી છે. આ વિષયને અનુલક્ષીને ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને सवा प्रश्न पूछे छे ?- निग्गंथेण य गावाहइकुलं पिंडनायपडियाए पवितुणं આસરે જિદ પરિણ” હું ભદન્ત ! કે એક નિગ્રંથ (શ્રમણ) આહાર પ્રાપ્તિની ઇચ્છાથી કોઇ ગૃહસ્થને ઘેર ગયા. ત્યાં ગયેલા તે નિગ્રંથ દ્વારા કોઈ એક અકૃત્ય સ્થાનનું (ન કરવા યોગ્ય કાર્યનું) – મૂલગુણાદિ પ્રતિસેવારૂપ અકાર્ય સ્થાનનુંપ્રતિસેવન થઈ ગયું. “તરસ છ મવિરૂ, દેવ તવ બ યક્ષ ડાઇરસ મીકિ, વારિ, નિમિ, અમિ, વિક્રમ' ત્યારે તેના મનમાં એ વિચાર આવ્યું કે હું પહેલાં તે આ અકૃત્યસ્થાનની અહીં જ અરિહંત ભગવાનની શ્રી ભગવતી સૂત્ર : ૬ ૧૯૪
SR No.006420
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 06 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1964
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy