SearchBrowseAboutContactDonate
Page Preview
Page 205
Loading...
Download File
Download File
Page Text
________________ કહેવાય કે વિરાધક! ( જોયા! નો વિરાણ) હે ગૌતમ! તેને આરાધક જ ગણાય, વિરાધક ગણાય નહીં. (સે સંપત્તિ સંઘ , સંઘ નિ ચત્તા યાત્રાના માળિયા નવ વાઘ) તે નિગ'થ સ્થાવિરેની પાસે પહોંચતા જ મૂક થઈ જાય, તો તેને આરાધક કહેવાય કે વિરાધક ? આ રીતે ત્યાં અસંપ્રાપ્ત (ન પહોંચેલા) નિગ્રંથ વિષેના જેવા ચાર આલાપ કહેવામાં આવ્યા છે, એવાંજ ચાર આલાપક સંપ્રાપ્ત (ત્યાં પહોંચેલા) નિર્ગથ વિષે પણ કહેવા જોઈએ. ( નિચે ય દિયા વિચારપૂજિં વા વિઘામૂર્ષિ વા Fળવતે अनयरे अकिच्चट्ठाणे पडिसेविए तस्सणं एवं भवइ-इहेच ताव अह एवं एत्थ વિ ઇg જેવ ગાત્રા માળિયના ગાય નો વિgy) કેઈનિગ્રંથ બહાર નીહારભૂમિ તરફ અથવા વિહાર ભૂમિ તરફ જતાં કોઈ એક અકૃત્યસ્થાનનું પ્રતિસેવન કરી નાખ્યું. ત્યાર બાદ તેના મનમાં એવો વિચાર આવે છે કે હું પહેલાં અહીં જ તે અકૃત્યસ્થાનની આલેચના આદિ કરી લઉં. અહીં પણ આગળ મુજબ આઠ આલાપક કહેવા જોઈએ. “તે નિગ્રંથ વિરાધક ન ગણાય,' ત્યાં સુધીનું સમસ્ત કથન અહીં ગ્રહણ કરવું. (નિર્ગથે જ જામgwામ દૂઝમruri મારે દિવાળે સિવિણ -तस्स णं एवं भवइ, इहेब ताव अहं एत्थ वि एए चेन अट्ट आलावगा માળિયા ઘાવ ને વિરાઇg) ગ્રામનું ગ્રામ વિહાર કરતાં કે એક નિગ્રંથ દ્વારા કોઈ એક અકૃત્ય સ્થાનનું પ્રતિસેવન થઈ ગયું હોય અને ત્યાર બાદ તેને એવો વિચાર થાય કે હું અહીંજ પહેલાં તેની આલોચના આદિ કરી લઉં. અહીં પણ આગળ મુજબ આઠ આલાપકનું કથન કરવું જોઇએ. તે નિગ્રંથને વિધારક કહેવાય નહીં, ત્યાં સુધીનું સમસ્ત કથન ગ્રહણ કરવું. (નિથી જ દાઢ નિંદવાયपडियाए अणुपविद्वाए अन्नयरे अकिञ्चट्ठाणे पडिसेविए-तीसेणं एवं भवइ-इहेव ताव अहं एयम्स ठाणस्स आलोएमि जाव तवोकम्म पडिवज्जामि, तो પછી પત્તિy અંત્તિ શાકાહ્મમિ, વાવ હિનામ) આહાર પ્રાપ્તિની ઇચ્છાથી કઈ ગૃહસ્થને ઘેર ગયેલાં કઈ સાધ્વી દ્વારા કોઇ અકૃત્યસ્થાનનું પ્રતિસેવન થઈ ગયું હોય અને ત્યાર બાદ તેના મનમાં એ વિચાર થાય કે હું પહેલાં અહીં જ આ અકૃત્યસ્થાનની આલોચના આદિ કરી લઉં. (અહીં “તપકર્મને સ્વીકાર કરી લઉં,' ત્યાં સુધીમાં સઘળાં પદ ગ્રહણ કરવા). ત્યાર બાદ પ્રવર્તિની પાસે (વૃદ્ધ સાધ્વીજીની પાસે) આલોચના આદિ કરી લઈશ. (અહીં પણ તપકમને સ્વીકાર કરીશ', ત્યાં સુધીનાં પૂર્વોક્ત પદોને ગ્રહણ કરવા જોઈએ). આ પ્રમાણે વિચાર કરીને(ા ય સંપાયા મારા પત્તળ સમુઠ્ઠા સિવા) તે સાધ્વીજી તે પ્રવર્તિની પાસે જવાને નીકળે છે પણ તે તેમની પાસે પહોંચે તે પહેલાં જ તે પ્રવર્તિની મૂક (મૂંગા) થઈ જાય છે, તો (ા મેતે ! ક્રિ ગારદિયા વિરહયા?) હે ભદન્ત ! તે સાધ્વીજી આરાધક ગણાય કે વિરાધક? ( નીચા ! ) હે ગૌતમ! (કાફિયા નો વિદિશા) તે સાધ્વીજીને આરાધક જ કહી શકાય, વિરાધક કહી શકાય નહીં. (ગદા નિથસ तिन्नि गमा भणिया, एवं निग्गंथीए वि तिमि आलावगा भाणियव्वा जाव મારાદિષા નો વિરદિયા) ત્યાર બાદ નિગ્રંથના ત્રણ આલાપક જેવાં જ સાધ્વીજીના પણ ગણુ આલાપક કહેવા જોઈએ. તેને આરાધક જ કહેવાય વિરાધક નહીં', ત્યાં સુધીનું પૂર્વોકત સમસ્ત કથન અહીં પણ ગ્રહણ કરવું જોઈએ. (સે ! શ્રી ભગવતી સૂત્ર : ૬ ૧૯ ૩
SR No.006420
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 06 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1964
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy