________________
નિર્ઝન્ય કે આરાધકતા કા નિરૂપણ
નિગ્રંથારાધકતા વકતવ્યતાનિuથે જ ઈત્યાદિ – સવાથ :- (નિ ય વિફરું પિંડવાહિયા વાંચનારે જિવંદને વિવિખ, તરસ f gવં મારું) કે ગૃહસ્થને ઘેર આહાર પ્રાપ્તિની ઇચછાથી ગયેલા નિગ્રંથ દ્વારા કેઇ એક અકૃત્ય સ્થાનનું પ્રતિસેવન થઈ જાય અને ત્યાર બાદ તે નિગ્રંથના મનમાં એ વિચાર આવે કે ( વ તાર માં રસ ठाणस्स आलोएमि, पडिकमामि, निंदामि, गरिहामि, विउटामि, विसोहेमि, ગરબાપુ, ભૂમિ, ગાારિયં વાછિદં તમં વિનાશ) હું અહીં જ પહેલાં તે અસ્થાનના પ્રતિસેવનની આલોચના કરી લઉં, પ્રતિક્રમણ કરી લઉં, નિંદા અને નહીં કરી લઉં, તેના અનુબંધને છેદી નાખું, વિશુદ્ધિ કરી લઉં, આગળ એવું ન બને એ નિશ્ચય કરી લઉં, અને ૫ પ્રાયશ્ચિત્ત તપકમને સ્વીકાર કરી લઉં. ( તો પૂછી થાળે અંતિપ વાપસામિ ) ત્યાર બાદ હું વિરેની પાસે તેની આલોચના કરી લઈશ, (વાવ તામ્ર દિવસ્લિામિ) અને તપકર્મના સ્વીકાર કરવા પર્યન્તની પૂર્વોકત સઘળી વિધિ કરી લઈશ. (ય સંદિરો असंपत्ते थेरा य पुवामेव अमुहा सिया, से णं भंते कि आराहए विराहए ?) આ પ્રકારની ભાવનાવાળે તે નિગ્રંથ સ્થવિરેની પાસે જવાને માટે ઉપડે છે, પણ તે તેમની પાસે પહેચે તે પહેલાં તો તે સ્થવિરે વાતાદિ વિકારને કારણે મૂક [મંગા] થઈ જાય છે. તેથી તેઓ તેને પ્રાયશ્ચિત્ત કરાવી શકતા નથી. તો હે ભદન્ત! તે નિર્ણયને આરાધક ગણાય, કે વિરાધક? (જોયા!) હે ગૌતમ ! (કારણ નો વિરy ) તે નિગરને આરાધક જ કહી શકાય, વિરાધક કહી શકાય નહી. (તે જ સંપs असंपत्ते अप्पणावपुनमेव अमुहा सिया-से णं भंते! किं आराहए, विराहए ?) હે ભદન્તા સ્થવિરેની પાસે જવાને માટે ઉપડેલે તે નિર્ગથ પિતેજ સ્થવિરોની પાસે પહોંચતા પહેલા જ મૂક થઈ જાય, તો એવી સ્થિતિમાં તેને આરાધક કહેવાય કે વિરાધક (જામા !) હે ગૌતમ! (મારાજ નો વિરાણ) તે નિગને આરાધક જ કહેવાય, વિરાધક કહેવાય નહીં. (સેવ હાંદિપ ગરે ગgo ૨ પુષ્યાને ઘેર વર્લ્ડ રેકની, મતે ! જિં ગારા, વિરાટ્ટા) હે ભદન્ત! વિરની પાસે જવાને તે નિગ્રંથ ઉપડે છે પણ તેમની પાસે પહોંચ્યા પહેલાં તે સ્થવિર કાળ કરી જાય છે, તો તે નિગ“થને આરાધક કહેવાય કે વિરાધક? (ભોયમાં!) હે ગૌતમ ! (માદા ના વાદ) તેમ આરાધક જ કહેવાય, વિરાધક ન કહેવાય. ( ર જ संपट्टिए असंपत्ते आप्पणाय पुवामेय कालं करेजा - से णं भंते ! किं ચારાઇ, વિરપ?) હે ભદન્તા વિરોની પાસે પ્રાયશ્ચિત અદિ લેવાને માટે નીકળેલ તે નિગ્રંથ જે સ્થવિરેને પાસે પહોંચતા પહેલાં કાળ કરી જાય, તો તેને આરાધક કહેવાય કે વિધારક? (નોરમા ! માદા નો વિદા) હે ગૌતમ! તેને આરાધક જ કહેવાય, વિરોધક કહેવાય નહીં. (સે જ સંપાિ સંજે ઘેરાય મુદ્દો સિયા-સે મતે જિ મારા વિરહણ?) હે ભદન્ત! તે નિગ્રંથ સ્થવિરેના પાસે પહોંચી જાય, પણ તે ત્યાં પહોંચતાં જ સ્થવિર મૂક થઈ જાય, તો તેને આરાધક
શ્રી ભગવતી સૂત્ર : ૬
૧૯ ૨