SearchBrowseAboutContactDonate
Page Preview
Page 203
Loading...
Download File
Download File
Page Text
________________ * " ' ભૂમિની પ્રતલેખના અને પ્રમાના કરીને- પરઠી દેવું જોઇએ. एवं जाव दसहि ડિશત્તિ. ' એજ પ્રમાણે જો કોઈ ગૃહસ્થ તે નિશ્ર્ચયને ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ, નવ અને દસ પાત્રા આપી આ પ્રમાણે કહે છે કે ‘હે આયુષ્મન ! આમાંથી એક પાત્ર આપના ઉપયેગમાં લેજો, ખાકીનાં બે, ગણુ આફ્રિ પાત્રા અમુ શ્રમણને આપી દેશે' પ્રત્યાદિ સમસ્ત કથન આગળ મુજબ જ સમજવું. एवं जहा દિવસયા મળિયા, દ્યું શોચ્છા, શ્યા, ચોદન, જંત્ર, છઠ્ઠી, સંચાર વત્તા ય માળિયરા' પાત્ર ગ્રહણ કરવા વિષે જે કથન કરવામાં આવ્યુ છે, એવુંજ કથન ગાછે, રજોહરણ, ચાલપટ્ટક, કમલ, દંડ અને સંસ્તારક વિષે પણ સમજવું. जव सहि संस्थारएहि उवनिमंतेज्जा जान परिद्वावेयव्वा सिया' સસ્તારકપાત પ્રતિજ્ઞાથી-સંસ્તારક પ્રાપ્ત કરવાની મુચ્છાથી કઈ ગૃહસ્થને ઘેર ગયેલા નિ થને તે ગૃહસ્થ અનુક્રમે બે, ત્રણ, ચાર, પાંચ. છ, સાત, આઠે, નવ અને દસ સસ્તારક આપે છે અને મવું કહે છે કે હું આયુષ્મન! એક સસ્તારકના આપ ઉપયોગ કરજો અને બાકીના એક, બે એમ નવ પર્યન્તના સંસ્તાર અમુક સાધુને આપી દેશેા. ત્યાર બાદ તે વિરા [સાધુએ] માટેના સંસ્તારા લ”ને તે પેાતાને સ્થાને જાય છે. અને તે સાધુઓની શેાધ કરે છે, જો તેમે તેને મળી જાય, તેા પેલા ગૃહસ્થે તેમને આપવા નિમિત્તે આપેલા સ ́સ્તારકે તેમને આપી દે છે પણ જો તે સાધુઓના ભેટા જ ન થાય તેા તેણે પોતે તેને ઉપયાગ કરવે જોઇએ નહીં, અને તે સાધુઓ સિવાયના અન્ય કાઇ સાધુને તે સસ્તારકે આપવા જેએ નહીં. તેણે તો તેમને એકાન્ત, અનાપાત [અવર જવર વિનાની] અચિત્ત, બહુપ્રાસુક ભૂમિમાં, પ્રતિલેખના અને પ્રમાના કરીને તે પાત્રાને પરઠવા જોઇએ. ગેચ્છા, રજોહરણુ, ચેાલપટ્ટક, કખલ અને દંડ વિષે પણ આ પ્રકારના આલા સમજી લેવા. જેમકે ગુચ્છકાલાપને આલાપક આ પ્રમાણે ખનશેકાષ્ઠ શ્રમણ નિગેચ્છાની પ્રાપ્તિને માટે ક્રાઇ એક ગૃહસ્થને ત્યાં જાય છે. હવે તેને ક્રાઇ ગૃહસ્થ એ ગેચ્છા આપીને એવું કહે છે કે હું આયુષ્મન ! આમાંથી એક ગેછે. આપ રાખશે, ત્રીજો અમુક સાધુને આપી દેશે. પછી તે સાધુને આપવા ગેચ્છા લઇને તે પેાતાને સ્થાને પાછા ક્રૂ છે. પછી શેાધ કરતા તે સાધુને મળી જાય તે તેણે તે ગેચ્છા તેને આપી દેવા જોઇએ, પણ જો તે સાધુ તેને મળે નહી તે તેણે તે ગેચ્છાને પેાતાના ઉપયોગમાં ન લેવા જાઋએ અને અન્યને આપવા જોઇએ. પણ નહીં પણ તેણે તેને એકાન્ત આદિ વિશેષણાવાળી ભૂમિમાં પૂર્ણાંકત રીતે પરઠી દેવા જોઇએ, ત્રણથી લઈને દસ ગાચ્છા આપવા વિષેના આલાપાકે પણ ઉપર મુખ સમજવા. રજોહરણ વગેરે વિષયક આલાપકા પણ આ પ્રમાણેજ સમજવા. ॥ સૂ. ૬॥ શ્રી ભગવતી સૂત્ર : ૬ ૧૯૧
SR No.006420
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 06 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1964
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy