________________
અર્પણ કરીને આ પ્રમાણે ઉપનિમંત્રણ કરે છે(આ પ્રમાણે કહે છે)માહો ! HTT
રાદિ, તો જેTM ટ્રાદ” “હે આયુષ્મન ! આમાંથી એક પિંડ તમે તમારા આહારના ઉપયોગમાં લેજે અને બાકીના બે પિંડ અમુક સ્થવિરેને આપજો.” “હે ર તે કિwar” તે નિર્ચથ તે બન્ને પિંડે (સ્થવિરેને આપવા માટેના બે પિંડે) પિતાના પાત્રમાં લઈ લે છે “રાય સે ગgવેવ્યા ” ત્યાર બાદ પિતાને સ્થાને આવીને તે વિવક્ષિત સ્થવિરાની શોધ કરે છે. “તે તે વેર વાવ ઢિાળ્યા સિવા’ પણ જે તે સાધુઓને તેને પત્તો ન લાગે તો તેણે તે બે પિંડે પિતાના આહારના ઉપયોગમાં લેવા જોઈએ નહીં અને કેઈ બીજાને પણ આપવા જોઈએ નહીં; પરંતુ તેણે એકાન્ત, અનાપાત, અચિત્ત, બહુ પ્રાસુક સ્થાનની પ્રતિલેખના તથા પ્રમાર્જના કરીને તે બે પિડને તેમાં પરઠી દેવા જોઈએ. “gs રાવ રદ્દ ઉપટ્ટિ ઉનિઝા એજ પ્રમાણે આહાર પ્રાપ્તિની ઈચ્છાથી કોઈ ગૃહસ્થને ઘેર આવેલા નિગ્રન્થને ચાર, પાંચ, છ, સાત, આઠ, નવ, દસ પિંડેનું દાન કરીને તે શ્રાવક એવું કહે છે કે “હે ભિલે! આ ચાર, પાંચ આદિ પિંડે આપ ગ્રહણ કરે. તેનાથી એક આપના ઉપયોગમાં લેજે અને બાકીના ત્રણ, ચાર, પાંચ આદિ પિંડે અમુક સાધુને આપજે” તે નિર્ગથ તે વિવક્ષિત [અમુકી સાધુઓને માટે ત્રણ, ચાર, પાંચ આદિ પિંડે લઈ લે છે, અને પિતાને સ્થાને આવીને તે સાધુઓની શોધ કરે છે, જે તેઓને તેને ભેટે થાય, તે તે ત્રણ ચાર, પાંચ આદિ પિંડો તેમને દઈ દેવા જોઈએ. પણ જે તેને તે સાધુઓનો ભેટે ન થાય તે તે પોતે પિંડાને પિતાના આહારમાં ઉપયોગ કરી શકતું નથી અને તે સાધુઓ સિવાયના અન્ય સાધુઓને તે પિડે આપી શકો પણ નથી. કારણકે એમ કરવાથી તેને અદત્તાદાનને દેષ લાગે છે. તે સાધુઓ નિમિત્તે મળેલા ત્રણ, ચાર આદિ નવ પર્યાના પિંડે તેણે એકાત, નિર્જન, અચિત્ત આદિ પૂત વિશેષણોવાળી ભૂમિમાં પૂર્વોક્ત રીતે [ ભૂમિની પ્રતિલેખના તથા પ્રમાર્જના કરીને) પરઠી દેવા જોઈએ. અહીં પૂર્વોક્ત રીતે તેને વિધિ કરવાની વાત “નવા વાહ! अप्पणा मुंजाहि, नव थेराणं दलयाहि, सेसं तं चेव जाव परिठ्ठावेयव्या सिया' આ સૂત્રપાઠ દ્વારા સમજાવવામાં આવી છે. “નિ થે ૨ i Tદારૂ ના શેર વોદિ કિર્દિ કવનિમંતે એજ પ્રમાણે પાગ લેવાની ઇચ્છાથી કે ગૃહસ્થને ઘેર ગયેલા નિગ્રંથને તે ગૃહસ્થ બે પાત્ર આપીને આ પ્રમાણે ઉપનિમંત્રણ કરે છેકહે છે- “ ગાયો ! HAI વરમુંબાદ, ૪ થેરા ટથા”િ હે આયુમન ! આ બે પાત્રમાંથી એકનો આપ ઉપયોગ કરો અને બીજું પાત્ર નિર્ગ થને આપી દેજે.” “સંય તં હિmષા’ આ રીતે બીજા અમૂક નિગ્રંથને આપવા માટેનું પાત્ર પણ તે લઈ લે છે. ‘તદેવ લાવે તે ન મળ પરિમુંનેના જ અહિં વાવ' તે પાત્રને લઇને તે પિતાને સ્થાન પાછો ફરે છે અને પછી તે નિગ્રંથની શોધ કરે છે, જે તેને તે નિર્મથને ભેટો થઈ જાય, તે તે તેમને તે પાત્ર આપી દે છે. પણ જે તે સાધુ તેને મળે જ નહીં તે તે પોતે તે પાત્રને ઉપયોગ કરી શકતો નથી. અને તે સાધુ સિવાયના બીજા કોઈ પણ સાધુને તે પાત્ર તે આપી શકતા નથી. કારણકે તેમ કરવામાં તેને અદત્તાદાનને દેષ લાગે છે. ‘સે જેવ નાવ પરિદાયન્ને વિશા” પણ પિંડપાત પ્રકરણમાં કહ્યા અનુસાર તેણે તે પાત્રને એકાન્ત, મનુષ્યના અવરજવર વિનાની, અચિત્ત અને બહુમાસુક ભૂમિમાંતે
શ્રી ભગવતી સૂત્ર : ૬