________________
વિષે પશુ સમજવી. · દસ સસ્તારકને માટે ઉપનિમંત્રણ કરીને તેમને પરઠવવા' પર્યન્તનું મસ્ત કથન અહી... ગ્રહણ કરવું.
-
*
"
ટીકા :- દાનને અધિકાર ચાલી રહ્યો છે. તેથી સૂત્રકાર આ સૂગમાં નિય દાનધર્મની વકતવ્યતાનું કથન કરે છે- ‘નિયંત્ર” પાડ્યુ. વિદાયમહિયાપ અશુદ્ધિ હૈ, તોદિ વિદિ નિમંતેષ્ના ' કોઇ શ્રમણ નિય કાઇ ગૃહસ્થના ઘરમાં ડિપાત પ્રતિજ્ઞાથી – આહાર ગ્રહણુ કરવાની ઇચ્છાથી . પ્રવેશ કરે, અને તે ગૃહસ્થ તેને બે પિંડા કરવાને ઉપનિમત્રિત કરે છે કહે છે હું નિંથ આયુષ્મન્! આ એ પિંડાને આપ ગ્રહણ કરે' પિંડ એટલે આ હાર આહારના દાતા દાનની પ્રંચ્છાથી જે આહાર સાધુના પાત્રમાં નાખે છે, તે આહારને ડિપાત કહે છે. મારા પાત્રમાં પિંડપાત થાય ’, એવી જે ઇચ્છા તેનું નામ પિંડપાત પ્રતિજ્ઞા ' છે. આ પિંડપાત પ્રતિજ્ઞાથી—આહાર મહુણુ કરવાનો ઇચ્છાથી – નિ"થ ગૃહસ્થને ઘેર જાય છે. દાતા ગૃહસ્થ સયતાદિ વિશેષાવાળાને શ્રમણ નિગ્રથને પ્રાસુકાદિ આહારનું દાન કરે છે. આ રીતે સયતાદિ વિશેષણાવાળા નિગ્રથને આહારાદિનું દાન દેવાથી દાતાનાં કર્મની એકાન્તત: (સ`થા) નિરા થાય છે. એજ વાત ‘નિમ્પંથ ૬ ૢ જ પદ્મમાં ‘ ૬ ” પદથી સૂત્રકારે સૂચિત કરે છે. આહારાદિનું દાન દેતી વખતે દાતા ગૃહસ્થ તે નિગ્રથને શુ કહે છે તે સૂત્રકારે નીચેના વાકયમાં પ્રકટ કર્યું છે— एगं आउसो ! अप्पणा भुंजाहि, एगं थेराणं दलयाहि ' તે દાતા ગૃહસ્થ તેને કહે છે કે હે આયુષ્મન્ ! નિગ્રંથ ! મેં આપને આપેલા દાનમાંથી એક પિંડે તમે તમાશ આહારના ઉપયાગમાં લેજો, અને બીજો પિડ અન્ય વિરાને આપજો.” ને ય તે વિદ [દશાહેન્દ્રા ’ આ પ્રમાણે દાતાની વાત સાંભળીને તે નિલ્થ પિંડને પોતાના પાત્રમાં લઇ લે છે. અને ત્યાર બાદ પેાતાને સ્થાને જાય છે. ઘેરાય છે ત્રશુળલેસિયામિયા બત્ત્વત્ર અનુવેશમાળે જેને વાસિના ? અને પછી તે સ્થવિશની તપાસ કરવા માટે છે. તપાસ કરતાં જ્યાં તેમને તે જીવે ‘ તઘેવાનુવાચકને નિયા ' ત્યાંજ તેણે તે પિડ તેમને આપી દેવા જોખએ. ‘ ળો જેવાં અનુપનેસમાને ઘેરે વામિના હું નો ગળા સુનૈના નૌ ગન્નમિત્રાવર્’પણ શધિ કરવા છતાં પણ જો તેને વિરાના ભેટા થાય નહીં, તા તેણે તે પિંડ પોતાના ઉપયેગમાં લેવા જોઇએ નહીં, અને અન્યને પણ આયવા જોઇએ નહીં કારણ કે એ પ્રમાણે કરવામાં તેને અદત્તાદાનના ઢાષ લાગે છે. તે દાતા ગૃહસ્થે તે પિડે અમુક સાધુઓને આપવાને માટે જ તેને દીધા
6
3
ન
'
કરવા જઇએ નહીં અને બીજા ક્રાઇન આપવા નએ પણ નહીં. `, સ્થવિરને સ પિંડ આપવાના છે, તે સ્થવિર તેને મળે નહીં તે તેણે તે પિંડનું શું કરવું ? એજ વાત સૂત્રકાર હવે પ્રગટ કરે છે- एगंते आणावा अचित्ते बहुफासुर थंडिल्ले માંકàત્તા વર્માજ્ઞત્તા પરિઢાવેયનેશિયા ’તેણે તે પિંડને ભૂમિમાં પાઠવી (પરઠી) વા જોઇએ. તે ભૂમિ કેવી હોવી જોઇએ ? ચતુરંગુન્નચ્છિત પરિષ્કૃત ભૂમિ કે જ્યાં મનુષ્યોની અવર જવર ન હેાય, જે ચિત્ત (જીવ રહિત) હાય, જે ઘણીજ પ્રાસુક હાય, જ્યાં દાટેલા પિંડ જલ્દી વિકૃત ન થઇ જાય, જે વસ્તીણું હાય, દૂરાવગાઢ હાય, ત્રસપ્રાણ અને ખીજથી રહિત હાય, એવી ભૂમિની પ્રતિલેખના કરીને તથા રજોહરણું આદિથી પ્રમાના કરીને તેણે તે પિંડ તેમાં પરઠી દેવે જોએ. હવે ત્રણ પિડાના દાનની અપેક્ષાએ નીચે પ્રમાણે પ્રરૂપણા કરવામાં આવી છે- નિષ્ફયંત્ર † RIG પિંડનાયરિવાર્ અણુવિદ્યું જે તિદ્ઘિ વિકેન્દુિ નિમંત્તજ્ઞા’પિડપ્રાત પતિજ્ઞાથી – માહાર પ્રાપ્તિની ઇચ્છાથી કેાઇ ગૃહસ્થના ધરમાં પ્રવેશેલા ક્રાઇ નિગ્રંથને તે ગૃહસ્થ ત્રણ પિંડ
6
શ્રી ભગવતી સૂત્ર : ૬
૧૮૯