SearchBrowseAboutContactDonate
Page Preview
Page 200
Loading...
Download File
Download File
Page Text
________________ ( जत्थेव अणुगवेसमाणे थेरे पासिज्जा तत्थेवाणुप्पदायव्वेसिया, नो चेव णं ગgar વેરે ઘાવકના તં નો પૂળr jનેન્ના) આવી રીતે શોધતાં ધતાં જ્યાં તેને તે સ્થવિરો મળે છે, ત્યાં તે તેમને તે પિંડ આપી દે છે. પણ આ રીતે શોધતાં શોધતાં જે તેને તે સ્થવિરેનો ભેટો થાય નહીં, તે તે પિડ ખાઈ શકતું નથી, (નો કનેકિં વાવ) બીજા કેઇને આપી શકતો નથી, (vwતે માવા अचित्ते बहुफासुए थंडिले पडिलेहेत्ता पमज्जित्ता परिहावेयवे सिया) પણ એકાન્ત, નિર્જન (જ્યાં કોઈની અવર જવર ન હોય એવા), અચિત્ત અને બહુપ્રાસુક ભૂમિમાં - તે ભૂમિની પ્રમાર્જન કરીને–તેને પરિષ્ઠાપિત કરે છે–તેને પધરાવી દે છે. (निग्गंथं च णं गाहावइकुलं पिंडवायपडियाए अणुपविठं केइ तिहिं पिंडेहि उवनिमंतेज्जा - एगं आउसो ! अप्पणा मुंजाहि दो थेराणं दलयाहि ) ગૃહસ્થને ઘેર આહાર પ્રાપ્ત કરવાની ઇચ્છાથી પ્રવેશેલા કેઈ નિગ્રંથને કઈ ગૃહસ્થ આ પ્રમાણે કહીને ત્રણ પિડાનું દાન કરે છે- “ હે આયુષ્યન! એક પિંડ આપ ખાજે, અને બાકીના બે પિંડ સ્થવિરેને આપી દેજે. ત્યારબાદ (સે તે પરિવા જેવા છે મgવેચવા) તે નિર્ગથે તે પિંડો ગ્રહણ કરીને તે સ્થવિરેની શોધ કરવી જોઇએ. ( એન = =ાત પરિદ્રયના સિયા) ત્યાર બાદનું “તે બે પિંડેને ભૂમિમાં પરિષ્ઠાપિત કરી નાખે છે, ત્યાં સુધીનું સમસ્ત કથન અહીં ગ્રહણ કરવું. (gi તક્ષ િઉર્દિ નિબંગા) એજ પ્રમાણે દસ પર્યન્તના પિંડે ગ્રહણ કરવાના ઉપનિમ ત્રણ વિષે પણ સમજવું (નારે જ માણસો ! પપ્પા મુંગા, ના થેરાપં શ્યાદિ - જો તે વેર વાવ દિવેવ સિયા) અહીં વિશેષતા એટલી જ સમજવાની છે કે “આયુમન, એક પિંડ આપ ખાજે, બાકીના નવ પિંડે વિરેને આપશે , ત્યાર બાદનું “ભૂમિમાં નવ પિડેને પાઠવી દેવા” પર્યતનું કથન આગળ મુજબ જ સમજવું. (નિઝર્થ ર જાદવરૂ૦ના રોજ વિર્દિ નિતેના gછે ગાડી ! ગqUTI વિમુંગા માં તથા) કેઇ એક નિગ્રંથ કોઈ ગૃહસ્થને ત્યાં પધારે છે. તે ગૃહસ્થ આ પ્રમાણે કહીને તેને બે પાત્ર અર્પણ કરે છે“હે આયુષ્મન ! એક પાત્ર તમે વાપરજો અને બીજું પાત્ર સ્થવિરેને આપશે.” ( ૨ ૪ હિs) તે નિગ્રંથ તે બને પાત્રોને ગ્રહણ કરે છે. (તર વાવે તે नो अप्पणा पडिभुजेज्जा, नी अन्नेसिं दावए सेसं तं जाव परिद्ववेयवेसिया) ત્યાર બાદ સમસ્ત કથન આગળ મુજબ સમજવું” તે પાત્રને ઉપયોગ તેનાથી પણ કરાય નહીં, બીજાને તે પાત્ર અપાય નહીં પણ તેણે તેને ભૂમિમાં પરઠવી દેવું જોઈએ ? ત્યાં સુધીનું સમસ્ત કથન અહીં આગળ મુજબ સમજવું. (gવંઝાવ રહેં હિહિં एवं जहा पडिग्गहवत्तनया भणिया - एवं गोच्छगरयहरणचोलपट्टग कंबल लट्ठी संथारमवत्तव्बया य भाणियन्या जाव दसहि संथारएहिं उवनिमंतेजा વાવ દિવેચવા મિથા). એ જ પ્રમાણે દસ સુધીના પાત્રની વકતવ્યતા સમજવી પાત્રના જેવી જ વકતવ્યતા ગુચ્છ, રજોહરણ લપટ્ટક, કંબલ, દંડ અને સસ્તારક શ્રી ભગવતી સૂત્ર : ૬ १८८
SR No.006420
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 06 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1964
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy