________________
ઉત્તર:- “ગોરમ” હે ગૌતમ! “તો નિષ્ણ વગર એ શ્રમણપાસક શ્રાવક એકાન્તતઃ- [ સંપૂર્ણતઃ] નિર્જરા કરે છે. ‘રસ્થિ ય છે જે કામે દારૂ તેને પાપકર્મ લાગતું નથી, કારણકે એવું દાન નિર્દોષ હોય છે.
હવે ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને એ પ્રશ્ન પૂછે છે કે “સમોવાસાસ i मंते ! तहारूवं समणं वा, माहणं वा अफामुएणं अणेसणिज्जेणं असणपाण ગાવ હિરામાપાસ ોિ
હે ભદન્ત! તથારૂપ-ઉત્તમ શ્રમણ અથવા મહનને માલેહ છયિ લિપ્તાદિ ષ યુક્ત અમાસુક, અનૈષણીય અણન, પાન, ખાદ્ય અને સ્વાધ, એ ચાર પ્રકારના આહાર વહેરાવનાર શ્રાવણોપાસક શ્રાવકને કયા ફળની પ્રાપ્તિ થાય છે?
મહાવીર પ્રભુ કહે છે- “જપના વતરિયા સે નિHu mg? હે ગૌતમ! ઉત્તમ શ્રમણ અથવા મોહનને તે પ્રકારનો આહાર પહેરાવનાર શ્રાવક જેટલા પાપકર્મને બંધક બને છે. તેનાથી અધિક નિર્જરા કરે છે. તથા “પુતરાણ રે પારે
ને જરૂ’ તેને નિર્જરા કરતાં પાપ ઓછું લાગે છે. આ કથનનું તાત્પર્ય એ છે કે ગ્લાન આદિ અવસ્થામાં ગુણશાલી પાત્રને અમાસુક[માલેહડ છફિલિપ્તાદિ દેષયુક્ત] દ્રવ્યનું દાન કરવાથી પારના ચારિત્રકાની વૃદ્ધિ થાય છે અથવા સ્થિરીકરણ થાય છે. તેથી નિજા થાય છે. પણ અપ્રાસુક દ્રવ્યના દાનથી છવઘાત થાય છે તેથી ચારિત્રમાં બાધા આવે છે અને દાનકર્તા પાપકર્મનો બંધ કરે છે. આ કારણે તેના હેતુઓના સામર્થ્યથી પાપ કરતાં નિર્જસ અધિક થાય છે અને નિર્જ૨ કરતાં પાપ ઓછું થાય છે. આ સૂત્રના પહેલા ભાગમાં તીર્થકર ભગવાને એવું પ્રતિપાદન કર્યું છે કે તારૂ૫ શ્રમણને પ્રાસુક આહાર પાછું વહેરાવનાર શ્રાવકને પાપ લાગતું નથી. પણ તેના કર્મની એકાન્તતઃ નિર્જરા જ થાય છે. અને આ સૂત્રના બીજા ભાગમાં એવું પ્રતિપાદન કરવામાં આવ્યું છે કે શ્રમને કારણવશ અમાસુક આહાર દેનાર શ્રાવકને અહ૫ પ્રમાણમાં પાપ લાગે છે અને તેના કમેની અધિક પ્રમાણમાં નિર્જરા થાય છે. તેમાં પ્રાસુક એટલે દેષરહિત, સચિવભિન્ન અને અમાસુક એટલે દોષયુકત અચિત્તભિન્ન, એવો અર્થ સમજવો. તેથી કાળ ઉપરથી ઉતારેલા તત્કાલલિપ્ત ભૂમિસ્થિત સંઘટ્ટાદિષયુક્ત પુરુષ દ્વારા અપાયેલા અચિત્ત આહાર પાણી દેવાથી સાધુને પાપ લાગે છે એવું શાસ્ત્રમાં કહ્યું છે. અચિત્તને જ જે પ્રાસક કહેવામાં આવે તે લિપ્તભૂમિથિત તથા સંઘટ્ટાદિષ યુકત પુરુષ વડે અપાયેલા આહાર પાણીનું નિરાકરણ થશે નહીં, કારણ કે માલાદાવતારિત ભકત પાન [આહાર પાણી ] આમ તે અચિત્ત જ હોય છે.
ગૌતમ સ્વામીને પ્રશ્ન- * સમોવાણ મતે ! તારાં વહેંગાअविरयपडिहयपञ्चक्खायपावकम्मं फासुएण वा अफासुएण वा एसणिज्जेण વા વાળ વા ગણvપાળ નાવ જિં વાનરૂ?” હે ભદન્ત! થારૂપ વિરતિરહિત, અપ્રતિહત અને અપ્રત્યાખ્યાત પાપકર્મવાળા અસંયતને [સાધુ ગુણ રહિતને] પ્રાસક કે અપ્રાસુક, એષણીય કે અનેકણીય, અશન, પાન, ખાવ, અને સ્વાદ્ય વસ્તુઓ અહારમાં દેનારને કયું ફળ મળે છે?
મહાવીર પ્રભુને ઉત્તર- “જો મા !” હે ગૌતમ! “giત જે કફ, નથિ છે જાણ નિષTI ગર’ એવાં અપાત્રને પ્રાસુક, અમાસુક, એષણીય અનેષણય અશન, પાન આદિ આહારનું દાન કરનાર શ્રાવકને એકાન્તતઃ [સર્વથા ] પાપકર્મ જ લાગે છે. આ પરિસ્થિતિમાં તેને પાપની બિલકુલ નિર્જરા થતી નથી આ
શ્રી ભગવતી સૂત્ર : ૬
૧૮૬