SearchBrowseAboutContactDonate
Page Preview
Page 197
Loading...
Download File
Download File
Page Text
________________ શરીરને આશ્રિત કરીને કાયક્રિયા થાય છે. નારક જીવોમાં એક પરકીય ઔદારિક શરીરને આશ્રિત કરીને કાયક્રિયા થાય છે. નૈરયિક આદિ છવામાં કાયકિયા થાય છે. જેમાં ઔદારિક શરીરને આશ્રિત કરીને કાયકિયા થાય છે. નારકે માં કાયકિયા થાય છે. એક જીવમાં ઐક્રિય શરીરને આશ્રિત કાયક્રિયા થાય છે. મનુષ્યમાં સામાન્ય જીવની જેમ રાજક્રિયા થાય છે. વૌમાનિકમાં કાર્માણશરીરને આશ્રિત કરીને કિયા થાય છે. આ પ્રમાણે ક્રિયા વિશેના વક્તવ્યનું પ્રતિપાદન. નિર્ચન્થ કે પ્રતિલાભ કે ફલ કા નિરૂપણ શ્રમપાસક વકતવ્યતાસમોવાસા of મંતે ! તારક સમi વા” ઇત્યાદિસૂવાથ - (સમોવાણT મંતે ! તારાં સમi વાં મદof Rા फासुएसणिज्जेणं असणपाणखाइमसाइमेणं पडिलाभेमाणस्स किं कजइ ?) હે ભદન્ત! તથારૂપ શ્રમણ કે માહનને પ્રાસુક, એષય, અશન, પાન, ખાદ્ય અને સ્વાદરૂપ ચાર પ્રકારના આહાર વિહારાવનાર શ્રમણોપાસકને કયા ફળની પ્રાપ્તિ થાય છે? (નાયમા !) હે ગૌતમ ! (vwiતો નિઝર ઝર) તે શ્રમણોપાસક શ્રાવકને એકાન્તતઃ (સર્વથા) નિર્જરા થવા રૂ૫ ફળની પ્રાપ્તિ થાય છે. (ત્યિ ૨ રે વાવ મે ઝઝુ) તેને પાપકર્મ લાગતું નથી. (સમોવાસાક્ષof મંતે ! તદાહa समणं वा माहणं वा अफासुएणं अणेसणिज्जेणं असणपाण जाव पडिलाभेमाणस्स િવાગરૂ?) હે ભદન્ત ! તથારૂપ શ્રમણ કે માહનને અમાસુક અને અનેષણય અશન, પાન આદિ ચાર પ્રકારના આહાર વિહારાવનાર શ્રમ પાસકને કયા ફળની પ્રાપ્તિ થાય છે? (गोयमा! बहुतरिया से निजरा कज्जइ, अप्पतरा से पावेकम्मे कज्जइ) હે ગૌતમ ! એવો શ્રમણે પાશક શ્રાવક અધિક પ્રમાણમાં કર્મોની નિર્જરા કરે છે અને અહ૫ પ્રમાણમાં પાપને બંધ કરે ને (સ વાલrt of મં! તાહર્વ ગ્રસંગ अविरयपडिहयपञ्चक्खायपावकम्भं फासुएणवा अफासुएणवा एसणिज्जेण वा વા ગણા પાખ વાર ૐ ઝરૂ?) હે ભદન્તા તથારૂપ વિરતિરહિત, અપ્રતિહત અને અપ્રત્યાખ્યાત પાપકર્મવાળા અસયતને પ્રાસક કે અપ્રાસુક, એષણીય કે અનેષણય અશન, પાન, ખાદ્ય અને સ્વાદ રૂપ ચાર પ્રકારના આહાર દેનાર શ્રાવકને ક્યા ફળની પ્રાપ્તિ થાય છે. (નોરમા ! ખતરો રે પારે , નથિ છે જાફ નિગરા શH૩) હે ગૌતમ ! એવો શ્રાવક એકાન્તતઃ [સર્વથા] પાપકર્મને બંધ કરે છે– બિલકુલ નિર્જ કરતો નથી. ટીકાથ:- પાંચમાં ઉદ્દેશકમાં શ્રમણે પાસકની પ્રરૂપણ કરવામાં આવી છે. હવે સૂત્રકાર આ છઠ્ઠા ઉદ્દેશકમાં પણ શ્રમણોપાસક શ્રાવકની વિશેષ પ્રરૂપણ કરે છે– ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને એ પ્રશ્ન પૂછે છે કે- “સમવાયરસ ધ મતે તદાર समणं वा माहणं वा फासुएसणिज्जेणं असणपाणखाइमसाइमेणं पडिलामेमाणस्स િવકફ તથા રૂ૫ [ ચેલપટ્ટક, રજોહરણ, અને સરકમુપત્તિવાળા | શ્રમણને તથા માહનને [ મા હશે, મા હણે એવો ઉપદેશ દેનારા ] પ્રાસુક (અચિત્ત, એલણીય [ આધાકર્મ આદિ દેષથી રહિત] અશન, પાન, ખાધ અને વાઘર૫ ચાર પ્રકારન આહાર વહોરાવનાર શ્રાવકને કયું ફળ મળે છે ? શ્રી ભગવતી સૂત્ર : ૬ ૧૮૫
SR No.006420
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 06 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1964
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy