________________
1917.
તાવ સાચા (૧૪) સરોવર, હૈદ-મુંડ અને તળાવના પાણી ઉલેચાવવાનું કાર્ય, ‘સર્ફે પોસાય (૧૫) અસતી પોષણતા (ઢોર, ગુલામ આદિને ઉછેરી ઉછેરીને વેચવાને ધંધે). આ બધાં પદેને અર્થ ઉપાસક દશાંગસૂત્રની મારા દ્વરા લખવામાં આવેલી અગારધર્મ સંજીવની ટકામાં સવિસ્તર આપેલ છે – તો જિજ્ઞાસુઓએ ત્યાંથી તે અથ વાંચી લે. ‘તે સમોવાસા મુI મુશનગાયા વયા भवित्ता कालमासे कालं किच्चा अनयरेसु देवलोएम देवत्ताए उववत्तारो મવંતિ ” આ પ્રમાણે તે શ્રમણ નિર્ચ થના ઉપાસકે અભિન્નવૃત્ત અમત્સરી (નિરાભિમાની), કૃતજ્ઞ, સદાચારી અને પિતાનુબંધક હોય છે. તેઓ શુકલપ્રધાન (પવિત્રતા યુક્ત) સાવિક સ્વભાવવાળા હોય છે. તેથી તે ભવ્ય છે કાળનો અવસર આવે કાળ કરીને કોઈ એક દેવલોકમાં દેવીપે ઉત્પન્ન થાય છે. | સૂ૦ ૩ 8 તાવ સાચા” (૧૪) સરેવર, હદ-મુંડ અને તળાવના પાણી ઉલેચાવવાનું કાર્ય, “ગડું સિંધા' (૧૫) અસતી પોષણતા (ઢેર, ગુલામ આદિને ઉછેરી ઉછેરીને વેચવાનો ધંધે). આ બધાં પદનો અર્થ ઉપાસક દશાંગસૂત્રની મારા દ્વારા લખવામાં આવેલી અગારધર્મ સંજીવની ટીકામાં સવિસ્તર આપેલ છે – તે જિજ્ઞાસુઓએ ત્યાંથી તે અર્થ વાંચી લે. * રૂ તે સમજવામાં મુI મુનિનામા મરચા भवित्ता कालमासे कालं किच्चा अन्नयरेसु देवलोएसु देवत्ताए उववत्तारो મતિ ” આ પ્રમાણે તે શ્રમણ નિગ્રંથના ઉપાસકે અભિન્નવૃત્ત અમત્સરી (નિરાભિમાની), કતા, સદાચારી અને પિતાનુબંધક હોય છે. તેઓ શુકલપ્રધાન (પવિત્રતા યુકત) સરિતક સ્વભાવવાળા હોય છે. તેથી તે ભવ્ય છે કાળના અવસર આવે કાળ કરીને કોઈ એક દેવલોકમાં દેવરૂપે ઉત્પન્ન થાય છે. તે સૂ૦ ૩ H.
દેવલોક કાનિરૂપણ
દેવકની વકતવ્યતાજવિદા અંતે ! વસ્ત્રોના gauત્તા?” ઇત્યાદિસુત્રા :- (શવિદા મંત્તે ! તેવોr ?) હે ભદન્તા દેવલોકના કેટલા પ્રકાર કહ્યા છે? (જોયા! પત્રા તેવોr gourQા) હે ગૌતમ! દેવલોકના ચાર પ્રકાર કહ્યા છે. (તંગ) જે આ પ્રમાણે છે- (માળવા, વાળમંતર, ગોરસ, માળવા) (૧) ભવનવાસી (૨) વાવ્યતર (૩) તિષિક અને (૪) કૌમાનિક (સે રે ! સેવં ! ત્તિ) હે ભદન્તા આપે આ વિષયનું જે પ્રતિપાદન કર્યું તે સત્યજ છે. હે ભદન્ત! આપની વાત સર્વથા સત્ય છે.
ટીકાર્ય :- આગલા સત્રને અંતે એવું કહેવામાં આવ્યું છે કે “તેઓ કોઈ એક દેવલોકમાં દેવરૂપે ઉત્પન્ન થાય છે', આ સંબંધને અનુલક્ષીને અહીં દેના ભેદનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે. આ વિષયને અનુલક્ષીને ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને પૂછે છે કે “ વડા અંતે! દેવીના પuor ?' હે ભદન્ત. દેવલોક કેટલા
શ્રી ભગવતી સૂત્ર : ૬
૧૮૩