________________
લાકડી વગેરે વડે મારીને, છેત્તા ” તલવાર, છરી આદિથી છેદીને, ‘મેરા’ શલ આદિથી ભેદીને, “સુપિત્તા” પાંખ આદિને ઉખાડીને, “વફા ” શરીરની ચામડી વગેરે ઉતારીને “વફા” વિનષ્ટ કરીને “ગાદામાાતિ’ પિતાના આહારના ઉપયોગમાં લે છે. આ રીતે જ્યારે સમસ્ત છો બીજાં જીવોને સંહાર કરીને ખાવાને તત્પર બનેલાં છે, ત્યારે “તત્વ રહ્યું કુવામાં ગાળવિગોવાઇ મતિ” પણ એવાં બાર આજીવિકપાસકોનાં નામ આજીવિંકશાસ્ત્રોમાં આપવામાં આવ્યાં છે, કે જેઓ સચિત્તાહારી ન હતા- એટલે કે અમુક અંશે તેઓ સચિત્તના ત્યાગી હતા. ‘તરદા” તે બાર આજીવિકે પાસકનાં નામ નીચે પ્રમાણે છે- “ તાજે, તાપ, उबिहे, संविहे, अवविहे, उदए, नामुदए, णमुदए, अणुबालए, संखबालए, ગયેલુછે, ચરણ' (૧) તાલ, (૨) તાલાલમ્બ, (૩) ઉષિ, (૪) સંવિધ, (૫) અવવિધ, (૬) ઉદય, (૭) નામેદય, (:) નર્મોદય, (૯) અનુપાલક, (૧૦) શંખપાલક (૧૧) અયું બુલ અને ૧૨ કાતર, ફતે સુમિ માનીવિગોવાય રિત સેવતા
માણિકપુરસ્કૂણા, સંવાદિતા આ બાર આજીવિકપાસકે અહંત દેવના ઉપાસક હોય છે એટલે કે તેઓ ગૌશાલકને જ પિતાના ઉપસ્ય અ ત દેવ માને છે. તેઓ માતાપિતાની સેવામાં લીન રહે છે. તેઓ નીચેનાં પાંચ ફને વર્જનીય ( ત્યાગ કરવા લાયક માને છે- “ઉંવરે વ િવોરે, સત્તÉ પિન્ટર્વી (૧) ઉબ~ ગુલરનું ફળ, (૨) વડનાં ફળ, (૩) બેર, (૪) સતર નામનાં ફળ અને (૫) પિલંબૂ-પિપળાનું ફળ. તેઓ આ પાંચ પ્રકારના ફળનું સેવન કરતા નથી, પરંતુ સાવિજ્ઞાન ડુંગળી, લસણ, સૂરણ આદિ કંદ અને મૂળને તેઓ રાક તરીકે ઉપયોગ કરતા નથી. 'अणिल्लंछिएहि अणक्कभिन्नेहिं गोणेहिं तसपाणविवज्जिएहि वित्तेहिं वित्ति
જેમા વિતિ તેઓ જે બળ વડે વેપાર વગેરે કરે છે, તે બળદેને ખી કરાવતા નથી અને તેમનાં નાકમાં છિદ્ર પાડીને તેમને નાથવામાં આવતા નથી. તેઓ ત્રસજીવોની હિંસા દ્વાર ઉપરાજિત કરેલા ધનથી તેમને વેપાર રોજગાર ચલાવતા નથી. “gu વિ તાર પર્વ રૂછતિ, કિમંગ પુળ કે જે સમાવાસા મત * વિશિષ્ટ યોગ્યતા સંપન્ન ગાશાલકના તે શ્રાવકે જે ધર્મને આ પ્રકારે ચાહે છે, તે તે અંગ! (ગૌતર્મા) છલ અને અજીવ તને સારી રીતે જાણનારા, પુણ્ય અને પાપના સ્વરૂપને સમજનારા અસવ અને બંધને હેય રૂપે સમજનારા અને સંવર તથા નિર્જાને મેક્ષના કારણરૂપ માનીને ઉપાદેયરૂપ ગણનારા, આ બધાં તત્તને સારી રીતે શ્રદ્ધાપૂર્વક સમજનારા, સંસારવર્ધક ક્રિયાઓ ધીમે ધીમે ઘટતી જાય અને આત્મશુદ્ધિવર્ધક ક્રિયાઓ વધતી જાય એવા અનુષ્ઠાન કરનારા, શ્રમણોપાસક શ્રાવકેની તે વાત જ શી કરવી! તેઓ ધર્મને ચાહતા ન હોય એવું કેવી રીતે સંભવી શકે? એટલે કે અત્યન્ત વિશિષ્ટ દેવ ગુરુ અને પ્રવચનની આરાધના કરનારા તેઓ ધર્મને અવશ્ય ચાહતા હોય છે. અહીં * * ૫૦ કોમલ બેધન રૂપે વપરાયું છે. “પ્તિ નો તિ, રૂનારૂં મરમાળારૂં લઈ જવા , વાવેર વા, રિતે વા ઘંન સમgarag” તે શ્રાવકપાસ નીચે દશાવેલાં ૧૫ કમદાનેને કરવા યોગ્ય માનતા નથી, અન્યની પાસે કરાવવા ગ્ય બનતા નથી અને તે કમાને કરનારની અનમેદના કરવી તેને પણ ચગ્ય માનતા નથી.
શ્રી ભગવતી સૂત્ર : ૬
૧૮૨