SearchBrowseAboutContactDonate
Page Preview
Page 193
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦, અયંતુષ્ટે ધ્!, વર્ણ્ ?૨) (૧)તાલ, (૨)તાલપ્રલંબ, (૩) ઉદ્વેિષ,(૪) સંવિધ, (૫) અવવિધ, (૬) ઉદય, (૭) નામેાય, (૮) નમેદિય (૯) અનુપાલક, (૧૦) શંખપાલક, (૧૧) અયબુલ અને (૧૨) કાતર ( રૂગ્વે તે જુવાત ગાનીવિયોવાસના દંતફૈવતાના અમ્માવિકમુસ વંચ હિ તા ) આ બાર આજીવિકાપાસકે ગોશાલકરૂપ અહુ તના ભક્ત છે. તેઓ માતા પિતાની સેવા કરે છે. તેએ પાંચ પ્રકારના મૂળા ખાતાં નથી. (સંજ્ઞા) ને પાંચ પ્રકારનાં કળા નીચે પ્રમાણે છે” (હિં, àહિં, મોહિં, માઇિ, વિજય, પરું. મુળ-તમૂવિજ્ઞા) ઊમર-ગૂલર, વડ, ખેર, સતરફળ, પીપર તેઓ ડુંગળી, લસણુ, કંદમૂળ વગેરેના પણ ત્યાગી છે. अल्लिछिएहि, अणक भन्नेर्हि, गोणेहिं, तसपाणविवज्जिएहि, वित्तिं कप्पे माणा નિયંત્તિ ) તે ખસી કરાવ્યા વિનાના અને નાચ્યા વિનાના મળો દ્વારા તથા ત્રસ જીવોની હિંસા ન થતી હૈાય એવા વ્યાપાર દ્વારા પેાતાનું ગુજરાન ચલાવે છે. ( FR ताव एवं इच्छंति, किमंग पुण जे इमे समणोवासमा भवंति, जेर्सि नो कप्पंति इमाई पन्नरसम्मादाणाई सयं करेत्तए वा, कारवेत्तए वा, करेतं वा अन्न ને સમજુબાળેત્તર્ ) આ પ્રકારના ગેશાલકના શ્રાવક પણ આ પ્રકારે ધર્માંને ચાહનારા હાય છે, તે શ્રમણેાપાસક શ્રાવકેાની તે। વાત જ શી કરવી ? તે તા ૧૫ પ્રકારના કર્માદાનાનું પાતે સેવન કરતા નથી, અન્ય પાસે સેવન કરાવતા નથી અને તેમનું સેવન કરનારની અનુમેદના કરતા નથી. (તંગદા) તે ૧૫ પ્રકારના કર્માદાન નીચે પ્રમાણે છે ( કુંજમ્મુ, ચાબ્વે, સારી મેં, માહિમ્મ, હોડીમ્મુ, તંતયાળિને, જીવવાણિકને, ક્રમવાળિને, રસવાહિન્ને, વિશ્વાળિકો, સંતવીજળ૧૫, निलु छणकम्मे, दवग्गिदावणया, सर दह तला य परिसोसणया, असई पोसणया ) (૧) અંગારકમ (૨) વનકર્મ (૩) શકટક, (૪) ભાટકક, (૫) ફેટકકમ* (૬) દંતવાણિજ્ય (૭) લાખવાણિજ્ય (૮) કેશવાણિજ્ય, (૯) રસવાણિજ્ય, (૧૦) વિષવાણિજ્ય, (૧૧) યંત્રપીલનકમ, (૧૨) નિર્વાંછનકમ, (અંગે છેદીને નાથવાનું વગેરે કામ). (૧૩) દાવાગ્મિદાપન, (૧૪) સરેાવર, હદ અને તળાવનું શાણુ, (૧૫) અસતીપેષણ્, (ગુલામ, પશુ આદિને ઉછેરીને વેચવા તે ) ( શ્વેતે સમોવાસના મુળા, સુધામિનાતીયા मत्रिया, भवित्ता, काळमासे कालं किञ्चा अन्नयरेसु देवलोएस देवत्ताए પાણે મતિ) તે શ્રામણેાપાસકા શુકલ (પવિત્ર) અને પવિત્રતા પ્રધાન હોય છે. તેથી તેા કાળના અવસર આવે કાળધમ પામીને કાઇ એક દેવલેાકમાં દેવર્ષે ઉત્પન્ન થાય છે. ટીકા :- પહેલાના સૂત્રમાં એવું કહેવામાં આવ્યું છે કે આજીવિકાપાસક એવાં હાતા નથી. તે સધને અનુલક્ષીને સૂત્રકાર આ સૂત્ર દ્વારા આવિક્રાપાસકનું સ્વરૂપ પ્રાટ કરે છે... આજીવિક સંપ્રદાયના સિદ્ધાંત નીચે પ્રમાણે છે- ' યહીળહિમોળો સવે સત્તા ? જેટલાં પ્રાણીઓ છે, તે બધાં અક્ષીણપરિભાગી છે. એટલે કે અપ્રાસુક આહાર ખાનારાં છે સચિત્તાહારી છે. તેથી તેઓ ખાવા લાયક પ્રાણીઓને ‘દત્તા ’ શ્રી ભગવતી સૂત્ર : ૬ ૧૮૧
SR No.006420
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 06 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1964
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy