SearchBrowseAboutContactDonate
Page Preview
Page 192
Loading...
Download File
Download File
Page Text
________________ અનુમોદના કરવાનું બની શકે છે, એ જ પ્રમાણે મનથી પણ એ બધું બની શકે છે. કહ્યું પણ છે– માં હું કુળ-ઈત્યાદિ. આ કથનનું તાત્પર્ય એ છે કે મનથી જે કરવામાં આવે છે તે સાવાયેગને વિચાર કરવા રૂપ હોય છે તથા મનથી જે કરાવવાનું હોય છે તે “બીજે કઈ માણસ સાવયોગ કરે” આ પ્રકારના વિચારરૂપ હોય છે. મનથી તેની અનુમોદના કરવી એ વાત આ પ્રકારના વિચારરૂપ હોય છે કે તેણે આ સાવદ્યાગ કર્યો તે ઘણું સારું કર્યું.' અહીં પ્રત્યેક અણુવ્રતના ૧૪૭–૧૪૭ ભંગ બતાવ્યા છે. એ રીતે પાંચે અણુવ્રતના કુલ ૭૩% ભંગ થાય છે. ‘rણ હું ઘણા સમોવાસા મવતિ, નો પણ gfણા ગાનવિગોવાના મવંતિ આજીવિકોએ સ્થવિરને શ્રમણે પાસના વિષયમાં પૂછેલા પ્રશ્નોને અનુલક્ષીને ગૌતમ સ્વામીએ પૂછેલા પ્રશ્નોનું આ પ્રકરણમાં પ્રતિપાદન કરવામાં આવ્યું છે. હવે સૂત્રકાર એ વાત પ્રકટ કરે છે કે આ પ્રકારના ગુણ અને શીલવાળા શ્રમણે પાસક જ હોઈ શકે છે. આજીવિકે દ્વારા ગુણીરૂપે માન્ય કરાયેલા આજીવિકપાસક એવાં હેતા નથી. તેથીજ સૂત્રને ઉપસંહાર કરતા મહાવીર પ્રભુ કહે છે કે હે ગૌતમ! ઉપર જેનું વર્ણન કરવામાં આવ્યું છે. એવા શ્રમણોપાસક શ્રાવકે જ ભૂતકાલિન પ્રાણાતિપાત આદિના વિષયમાં પ્રતિ મણવાળા, વર્તમાનકાલિક પ્રાણાતિપાત આદિના વિષયમાં સંવરવાળા અને ભવિષ્યકાલિન પ્રાતિપાત આદિના વિષયમાં પ્રત્યાખ્યાનવાળા હોય છે- હેઈ શકે છે, આજીવિકપાસકે (શાલક શિષ્ય શ્રાવક) એવાં હતાં નથી અને હઈ શકતા પણ નથી. કારણ કે તેઓ આ અર્થથી અપરિચિત (અનભિજ્ઞ હેય) છે. તે સૂ ર ા આજીવક કે સિદ્ધાન્ત કા નિરૂપણ આજીવિક સિદ્ધાંત વકતવ્યતા માનવિચ માસ જે યમટ્ટે પૂour ” ઈત્યાદિસ્વાર્થ-(ગાનવ સમરસ ગ્રામ ) આજીવિક (ગોશાલક) સંપ્રદાયના સિદ્ધાંતને આ પ્રમાણે અર્થ પ્રરૂપવામાં આવ્યા છે– ( જણાપમોરૂurો હવે सत्ता-से इंता, छेत्ता भेत्ता लुपिता, विलंपिता, उद्दनइत्ता आहारमाहारेंति ) બધાં પ્રાણીઓ અક્ષીયરિભેગી-સચિત્તાહારી છે. તેથી તેમને લાકડી આદિથી મારીને, તલવાર આદિથી છેદીને, શુળ આદિથી ભેદીને, પાંખ આદિને ઉખાડીને, ચર્મ આદિને ઉતારીને તેઓ આહારના ઉપયોગમાં લે છે. (તથ વહુ સુવત્રિરંગાનવિયોવાસમાં મયંતિ) આજીવિક સિદ્ધાંતમાં બાર આજીવિકપાસક (શ્રાવક) કથા છે. ( ગા) તેમનાં નામ આ પ્રમાણે છે-(તા૨, તારે ૨, કવિ રૂ, વિદે ४, अवविहे ५, उदए ६, नामुदए ७, णमुदए ८, अणुवालए ९, संखवालए શ્રી ભગવતી સૂત્ર : ૬ ૧૮૦
SR No.006420
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 06 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1964
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy