SearchBrowseAboutContactDonate
Page Preview
Page 190
Loading...
Download File
Download File
Page Text
________________ અનુમેાદના મનથી કરતે નથી અવા ત ાળુનાણર્ યા ૪૮ (૮) અથવા એક પ્રકારના પ્રાણાતિપાતનું એક પ્રકારે પ્રતિક્રમણ કરતા શ્રાવક, પેાતાના વચન દ્વારા પ્રાણાતિપાત કરનારની પ્રશંસા અથવા અનુમેદના કરતો નથી અવાત ળાનુઞાળર કાચના ૪૧૪ (૯) અથવા એક પ્રકારના પ્રાણાતિપાતનું એક પ્રકારે પ્રતિક્રમણ કરતા શ્રાવક પેાતાના શરીરથી પ્રાણાતિપાત કરનારની અનુમાદના કરતા નથી. આ રીતે ભૂતકાળ સંબંધી પ્રાણાતિપાતને અનુલક્ષીને અહીં સુધીમાં ૪૯ ભંગ ખતાવવામાં આવ્યા છે. હવે ગૌતમ સ્વામી વર્તમાનકાલિક સ્થૂલ પ્રાણાતિપાતની પ્રત્યાખ્યાનને અનુલક્ષીને પ્રભુને આ પ્રમાણે પ્રશ્ન પૂછે છે- ‘વડુન્ન સંચરેમાળે હ્રિતિવિદ્દ તિવિદેળ સંવરેફ? હે ભદન્ત ! દેશવિરતિવાળા શ્રમણેાપાસક (શ્રાવક) કે જે દેશવરતના પ્રભાવથીવર્તમાનકાલિક સ્થૂલ પ્રાણાતિપાત કરતા નથી, તે શું ત્રિવિધ પ્રાણાતિપાતને (કૃત, કારિત અને અનુમેાદના રૂપ ત્રણ પ્રકારના પ્રાણાતિપાતના) ત્રિવિધ (મનથી, વચનથી અને કાર્યશ્રી) સંવર કરે છે ! મહાવીર પ્રભુ તેના ઉત્તર આપતા કહે છે- હે ગૌતમ! જેવી રીતે ભૂતકાલિક સ્થૂલ પ્રાણાતિપાતના પ્રતિક્રમણુ કરવા વિષેના ૪૯ ભંગ પહેલાં કહેવામાં આવ્યા છે, એજ પ્રમાણે વર્તમાનકાલિક સ્થૂલ પ્રાણાતિપાતના સંવર કરવા વિષેના પણુ ૪૯ ભંગ કહેવા જોઇએ. ગૌતમ સ્વામીને પ્રશ્ન' अणागयं पच्चक्खमाणे किं तिविह तिविहेणं પંચવરવારૂ ? ' હે ભદન્ત ! ભવિષ્યકાળના સ્થૂલ પ્રાણાતિપાતના પ્રત્યાખ્યાન કરતા શ્રમણા પાસક કૃત, કારિત અને અનુમેાદના રૂપ ત્રણ પ્રકારના પ્રાણાતિપાતના મન, વચન અને કાયા ગણ પ્રકારે ત્યાગ કરે છે ? " મહાવીર પ્રભુ તેના ઉત્તર આપતા કહે છે-ત્ત્વ તું એવ મંગા છુપન્ના મા માળિયના * ડે ગૌતમ! ભૂતકાળ અને વ"માનકાળ સખી જેવા ૪૪૯ ભંગનું આગળ પ્રતિપાદન કરવામા આવ્યું છે, એજ પ્રકારના ૪૯ ભંગ ભવિષ્યકાળના પ્રાણાતિપાતના પ્રત્યાખ્યાન વિષે પણ સમજવા ત્રિવિધ પ્રાણાતિપાતનું મન, વચન અને કાયાથી પ્રતિક્રમણ કરતે શ્રમણાપાસક શ્રાવક મનથી, વચનથી અને કાયાથી પ્રાણાતિપાત કરતા નથી, અન્યની પાસે કરાવતા નથી અને પ્રાણાતિપાત કરનારની અનુમે ના કરતા નથી, ' આ પહેલા વિકલ્પ છે. આ પહેલા વિકલ્પથી શરૂ કરીને ‘અદવા વિદ્વદે usernard करें तं णाणुजाणइ कायसा 1 આ ૪૯ માં વિકલ્પ સુધીના બધા વિદ્ધપે અહીં કહેવા જોઇએ. હવે ગૌતમ સ્વામી સ્થૂલ મૃષાવાદના પ્રત્યાખ્યાનને અનુલક્ષીને મહાવીર પ્રભુને પૂછે છે-- સમળોત્રાસવન્નાંમંતે !જીવ્યાક્ષેત્ર ચૂમુસાવાર્ અવલાદ્ મમ્ ' હે ભદન્ત ! જ્યાં સુધી શ્રમણેાપાસક શ્રાવકને સમ્યક્ત્વની પ્રાપ્તિ થતી નથી શ્રી ભગવતી સૂત્ર : ૬ ૧૭૮
SR No.006420
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 06 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1964
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy