________________
વયના ચણા રૂ. ” (૨) અથવા એક પ્રકારના પ્રાણાતિપાતનું ત્રણ પ્રકારે પ્રતિક્રમણ કરતો તે શ્રાવક મન, વચન અને કાયાથી બીજા પાસે પ્રાણાતિપાત કરાવતો નથી. ચવા જેત નાણુગોપા, મામા વા વાયા ૨’ (૩) અથવા એક પ્રકારના પ્રાણાતિપાતનું ત્રણ પ્રકારે પ્રતિક્રમણ કરે તે શ્રાવક મન, વચન અને કાયાથી પ્રાણાતિપાત કરનારની અનુમોદના કરતા નથી. હવે સૂત્રકાર આઠેમાં વિકપના નવ અંગેનું પ્રતિપાદન
छ. एगविहेणं दुविहेणं पडिक्कममाणे न करेइ, मणसा वयसा ३२' એક પ્રકારના પ્રાણાતિપાતનું બે પ્રકારે પ્રતિક્રમણ કરતે તે શ્રાવક મનથી અને વચનથી તે પ્રાણાતિપાત કરતું નથી. “ન ફ, માતા જય રૂરૂ” (૨) અથવા એક પ્રકારના પ્રાણાતિપાતનું બે પ્રકારે પ્રતિકમણ કરતા તે શ્રાવક મનથી અને કાયાથી પ્રાણાતિપાત કરતા નથી. અદા ન કરૂં નયણાં રાયતાં ૨૪” (૩) અથવા એક પ્રકારના પ્રાણાતિપાતનું બે પ્રકારે પ્રતિક્રમણ કરતા તે શ્રાવક વચનથી અને કાયાથી પ્રાણાતિપાત કરતું નથી. “ગઢા ન લાવે, માસા વયસા રૂલ' (૪) અથવા એકવિધ પ્રાણાતિપાતનું દ્વિવિધ પ્રતિક્રમણ કરતે તે શ્રાવક મનથી અને વચનથી પ્રાણાતિપાત કરતું નથી. ગાવા ન કરે, મન ઉદ્દ (૫) અથવા એકવિધ પ્રાણાતિપાતનું દ્વિવિધ પ્રતિક્રમણ કરતા તે શ્રાવક મનથી અને વચનથી પ્રાણાતિપાત કરાવતા નથી. ‘ગાવ ર જાજે, વયના શયા ૨૭ (૭) અથવા એક વિધ પ્રાણાતિપાતનું દ્વિવિધ પ્રતિકમણ કરતો તે શ્રાવક વચનથી અને કાયાથી પ્રાણાતિપાત કરાવતું નથી. “ગા તું નાણુઝાઈફ માણા રાણા ૨૮ (૭) અથવા એક પ્રકારના પ્રાણાતિપાતનું બે પ્રકારે પ્રતિક્રમણ કરતા તે શ્રાવક, પ્રાણાતિપાત કરનારની અનુમોદના મનથી અને વચનથી કરતું નથી, ‘ગવા રેત નાણુગાબડું ના જાણા રૂ.” (૮) અથવા એક પ્રકારના પ્રાણાતિપાતનું બે પ્રકારે પ્રતિક્રમણ કરતે શ્રાવક પ્રાણાતિપાત કરનારની મનથી અને કાયાથી અનુમોદન કરતો નથી “ચવા
તં નાના, નવમા યોથા ૪૦” (૯) અથવા એક પ્રકારના પ્રાણાતિપાતનું બે પ્રકારે પ્રતિક્રમણ કરતો તે શ્રાવક પ્રાણાતિપાત કરનારની અનુમોદના વચનથી અને કાયાથી કરતો નથી. હવે સૂત્રકાર નવમાં વિકલ્પના નવ ભંગનું પ્રતિપાદન કરે છે–
gવ૬ gmવિ વનમાળે ન શોરૂ માણા ૪?” (૧) જ્યારે તે શ્રાવક એક પ્રકારના પ્રાણાતિપાતનું એક પ્રકારે પ્રતિકરણ કરે છે, ત્યારે તે પિત મનથી પ્રાણાતિપાત કરતો નથી. દવા ન વયમાં ૪૨” (૩) અથવા એક પ્રકારના પ્રાણુતિપાતનું એક પ્રકારે પ્રતિક્રમણ કરતો તે શ્રાવક વચનથી પ્રાણાતિપાત
તે નથી ગાવા ન જ રાણા” અથવા એક પ્રકારના પ્રાણાતિપાતનું એક પ્રકારે પ્રતિક્રમણ કરતે તે શ્રાવક કાયાથી પ્રાણાતિપાત કરતો નથી. “ વા ન જવેરૂ માણા ૪૪ (૪) અથવા જ્યારે તે એક પ્રકારના પાણાતિપાતનું એક પ્રકારે પ્રતિક્રમણ કરે છે, ત્યારે મનથી બીજા પાસે પ્રાણાતિપાત કરાવતો નથી. “ગ્રા જાવે વઘણા ૪૯ (૫) અથવા એક પ્રકારના પ્રાણાતિપાતનું એક પ્રકારે પ્રતિક્રમણ કરતો નથી તે શ્રાવક વચનથી અન્યની પાસે પ્રાણાતિપાત કરાવતે નથી. “મફવા ન જાફ યા ૪૨” (૬) અથવા એક પ્રકારના પ્રાણાતિપાતનું એક પ્રકારે પ્રતિકમણ કરતો તે શ્રાવક કાયાથી બીજા પાસે પ્રાણાતિપાત કરાવતા નથી. “ગરા થતું જાણુનાફ માણા ૪૭” અથવા જ્યારે તે એક પ્રકારના પ્રાણાતિપાતનું એક પ્રકારે પ્રતિક્રમણ કરે છે, ત્યારે તે પ્રાણાતિપાત કરનાર વ્યકિતની કે પિતાની
શ્રી ભગવતી સૂત્ર : ૬
१७७