________________
લાં જુના વઘHT #ાય ૧૧.” (૯) અથવા દિવિધ પ્રાણાતિપાતનું ધિવિધે પ્રતિક્રમણ કરતે શ્રાવક વચનથી અને કાયાથી પ્રાણાતિપાત કરાવતો નથી અને પ્રાણાતિપાત કરનારની તે બન્ને દ્વારા અનુમોદના કરતા નથી. આ પ્રમાણે પાંચમાં વિકપના નવ ભંગ છે.
હવે સૂત્રકાર છઠ્ઠા વિકલ્પના નવ ભંગનું નીચે પ્રમાણે પ્રતિપાદન કરે છે– કુદ gravi હિમમાને ન શરૂ, લાવે મળતા ૨૦ ” (૧) દ્વિવિધ પ્રાણાતિપ્રાતનું જ્યારે તે એક પ્રકારે પ્રતિક્રમણ કરે છે, ત્યારે (૧) તે પિતે મનથી પ્રાણાતિપાત કરતા નથી અને અન્ય પાસે પ્રાણાતિપાત કરાવતું નથી. એવા જ રે ન જાફ વચમાં ૨૨' (૨) અથવા જ્યારે તે દ્વિવિધ પ્રાણાતિપાતનું એકવિધે પ્રતિક્રમણ કરે છે, ત્યારે તે વચનથી પ્રાણાતિપાત કરતું નથી અને બીજા પાસે પ્રાણાતિપાત કરાવતો નથી. ‘દવા ન જવું, ન કરવેરૂ ઘણા ૨૨ (૩) અથવા જ્યારે તે દિવિધ પ્રાણાતિપાતનું એકવિધ પ્રતિક્રમણ કરે છે, ત્યારે તે કાયાથી પ્રાણાતિપાત કરતે નથી અને બીજા પાસે કાયાથી પ્રાણાતિપાત કરાવતો નથી. ‘એવા ન વા, વાત નgrગાર મળHT ૨૩ (૪) અથવા જ્યારે તે દિવિધનું એકવિધ પ્રતિકમણ કરે છે, ત્યારે તે પોતે મનથી પ્રાણાતિપાત કરતો નથી. અને પ્રાણાતિપાતકરનારની મનથી અનુમોદના કરતો નથી. ‘ગવા ન વારુ, રેત નાણુનારૂ વચણા ૨૪ (૫) અથવા ડિવિધનું એકવિધે પ્રતિકમણ કરતો તે શ્રાવક વચનથી પ્રાણાતિપાત કરતું નથી અને કરનારની વચનથી અનુમોદના કરતો નથી ‘મરા ન
છે; જેત નાણુનાખરૂ ચણા ૨૫' (૬) અથવા દિનિધનું એકવિધે પ્રતિક્રમણ કરતો તે શ્રાવક કાયાથી પ્રાણાતિપાત કરતું નથી અને કરનારની કાયાથી અનુમોદના કરતો નથી. “ગવા ન જારૂ, તું બાપુનાળરૂ માણા ૨૬ (૭) અથવા
જ્યારે તે દિવિધ પ્રાણાતિપાતનું એકવિધ પ્રતિક્રમણ કરે છે, ત્યારે તે પિતે મનથી પ્રાણાતિપાત કરાવતું નથી અને પ્રાણાતિપાત કરનારની મનથી અનુમેહના કરતો નથી.
અફવા ન જાર, રાજેતે જાણુકાળરૂ રાણા ૨૭” (૮) અથવા દ્વિવિધ પ્રાણુતિપાતનું એક વિધે પ્રતિક્રમણ કરતે શ્રાવક વચનથી પ્રાણાતિપાત કરાવતે નથી અને પ્રાણાતિપાત કરનારની વચનથી અનુમોદના કરતું નથી. “મવા ન શોપવે, થત જાણુનાળરૂ થયા ૨૮' (૯) અથવા દ્વિવિધ પ્રાણાતિપાતનું એક વિધે પ્રતિકમણું કરતે તે શ્રાવક કાયાથી પ્રાણાતિપાત કરાવતું નથી અને પ્રાણાતિપાત કરનારની કાયાથી અનુમોદના કરતો નથી. ( આ પ્રમાણે છઠ્ઠા વિકલ્પના નવ ભંગનું પ્રતિપાદન કરીને હવે સૂત્રકાર સાતમાં વિકલ્પના ત્રણ અંગેનું પ્રતિપાદન કરે છે–
'एगविहं तिविहेणं पडिक्कममाणे न करेइ मणसा, वयसा कायसा २९' જ્યારે એક પ્રકારના પ્રાણાતિપાતનું તે શ્રાવક ત્રણ પ્રકારે પ્રતિક્રમણ કરે છે, ત્યારે તે પિતે મન, વચન અને કાયાથી પ્રાણાતિપાતકરતું નથી. “આહવા ન જાવે, અપક્ષ
શ્રી ભગવતી સૂત્ર : ૬
૧૭૬