SearchBrowseAboutContactDonate
Page Preview
Page 187
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રાણાતિપાત કરતું નથી અને બીજા પાસે કરાવતા નથી. આ ચેથા વિકલ્પને પહેલે ભંગ છે. ચેથા વિકલ્પનો બીજો ભંગ આ પ્રમાણે છે- ‘ગવા ન કરે, ૪ બાપુનારૂ, માણા વચમાં જાય છે અથવા બે પ્રકારના પ્રાણાતિપાતનું ત્રિવિધે પ્રતિક્રમણ કરતા શ્રાવક મન, વચન અને કાયાથી પ્રાણાતિપાત કરતો નથી અને પ્રાણાતિપાત કરનારની અનમેદન પણ કરતો નથી. હવે ચેથા વિકલ્પને ત્રીજો ભંગ આ પ્રમાણે છે- “ગવા કાર, જેત નાણુનાળs, માસી વયના છાણા ૨૦ ' અથવા જ્યારે તે બે પ્રકારના પ્રાણુતિપાતનું ત્રિવિધ પ્રતિક્રમણ કરે છે. ત્યારે તે મન, વચન અને કાયાથી અન્યની પાસે પ્રાણાતિપાત કરાવતું નથી અને કરનારની તે ત્રણે દ્વારા અનુમોદના પણ કરતો નથી. ચોથા વિકલ્પના ત્રણે ભંગ બતાવીને હવે સત્રકાર પાંચમા વિકલ્પના નવ ભંગનું પ્રતિપાદન કરે છે– સુવિહું વિદેvi mહિનાને જ , ન કરવેરૂ માસી વય ??” (૧) બે પ્રકારના પ્રાણાતિપાતનું બે પ્રકારે પ્રતિક્રમણ કરતો શ્રાવક મન અને વચનથી પ્રાણાતિપાત કરતો નથી અને કરાવતો નથી. ગવા જ રે, ન વેરૂ મસા શાયા ૧૨” (૨) અથવા દ્વિવિધ પ્રાણાતિપાતનું દ્વિવિધ પ્રતિક્રમણ કરતા તે શ્રાવક મનથી અને વચનથી પ્રાણાતિપાત કરતો નથી અને અન્ય પાસે પ્રાણાતિપાત કરાવતું નથી. ‘બદવા ન જફ ન ઝાવેરૂ માણા વાયા ? ' (૩) અથવા દ્વિવિધ પ્રાણાતિપાતનું દ્વિવિધ પ્રતિક્રમણ કરતે શ્રાવક વચનથી અને કાયોથી પિતે પ્રાણાતિપાત કરતો નથી અને અન્ય પાસે પ્રાણાતિપાત કરાવતો નથી. “ ગરવા ન જવું, રેવં બાજુનાળારૂ મા વાસા ૨૪” (૪) અથવા દ્વિવિધ પ્રાણાતિપાતનું કિવિધ પ્રતિક્રમણ કરતા તે શ્રાવક મનથી અને વચનથી અનુદન કરતો નથી. “વવા નફ, રાજેસં જુગારૂ, મળ જાય ?” (૫) દ્વિવિધ પ્રાણાતિપાતનું દ્વિવિધ પ્રતિક્રમણ કરતા તે શ્રાવક મનથી અને કાયાથી પ્રાણુપિત કરતો નથી અને મન અને વચનથી પ્રાણાતિપાત કરનારની અનુમોદના કરતો નથી. “મવા ન જાફ રેત નાણુનાગ તથા વાયા' (૬) અથવા દ્વિવિધ પ્રાણાતિપાતનું દ્વિવિધ પ્રતિક્રમણ કરે તે શ્રાવક વચનથી અને કાયાથી પિતે પ્રાણાતિપાત કરતો નથી, અને કરનારની વચન અને કાયાથી અનુમોદના કરેતો નથી. “એવા ન કાવેરૂ, કાં જાંજુગારૂ, માલા વચણા ૨૭” (૭) અથવા દ્વિવિધ પ્રાણાતિપાતનું દ્વિવિધ પ્રતિક્રમણ કરતે શ્રાવક મનથી અને વચનથી પ્રાણાતિપાત કરાવતા નથી અને પ્રાણાતિપાત કરનારની તે બન્ને દ્વારા તેની અનુમોદના કરતો નથી. “ગરવા ન જાવે, વાત જાણુજારૂ માન જાયસ ૨૮” (૮) અથવા ત્રિવિધ પ્રાણાતિપાતનું ધિવિધે પ્રતિકમણુ કરતો તે શ્રાવક મનથી અને કાયાથી અન્ય દ્વારા પ્રાણાતિપાત કરાવતે નથી અને પ્રાણાતિપાત કરનારની તે બન્ને દ્વારા અનુમોદના કરતા નથી. ‘મહાન વારે, શ્રી ભગવતી સૂત્ર : ૬ ૧૭૫
SR No.006420
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 06 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1964
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy