SearchBrowseAboutContactDonate
Page Preview
Page 186
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિક્રમણ કરે છે, ત્યારે તે મન અને વચનથી પતે પ્રાણાતિપાત કરતું નથી, બીજા પાસે કરાવતું નથી અને પ્રાણાતિપાત કરનાર-કરાવનારની અનુમંદના પ્રણ કરતો નથી ' अहवा न करेइ, न कारवेइ, करेंतं नाणुजाणइ वयसा कायसा ३' બે પ્રકારે પ્રતિક્રમણ કરવાને બીજો પ્રકાર આ પ્રમાણે છે-જ્યારે તે શ્રાવક ત્રણ પ્રકારના પ્રાણાતિપાતનું બે પ્રકારે પ્રતિક્રમણ કરે છે, ત્યારે તે મન અને કાયાથી તેનું પ્રતિકમણ કરે છે. “ ગવા ન પડું, વેફ, નાગાબરૂ તથા જયસા ” અથવા જ્યારે તે શ્રાવક ત્રણ પ્રકારના પ્રાણાતિપાતનું બે પ્રકારે પ્રતિક્રમણ કરે છે, ત્યારે તે વચન અને કાયાથી તેનું પ્રતિક્રમણ કરે છે. એટલે કે વચનથી અથવા કાયાથી તે પિતે પ્રાણાતિપાત કરતું નથી, બીજા પાસે કરાવતા નથી અને કરનાર–કરાવનારની અનુમેહના કરતું નથી. ભૂતકાળમાં થઈગયેલાં પ્રાણાતિપાત વિષે તે વર્તમાનકાળમાં મનથી એ વિચાર પણ કરતા નથી કે “ભૂતકાળમાં તેણે મને માર્યો હતો, મેં પણ તેને માર્યો હોત તો સારું થાત, મેં તેને માર્યો નહીં તે ઠીક ન થયું. ખેર, મેં જાતે તેને માર્યો નહીં પણ બોજા પાસે તેને મરાવ્યું હેત તો ઘણે આનંદ થાત અને તેને ભારનારની હું પ્રશંસા કરત’ આ રીતે તે ભૂતકાળના પ્રાણાતિપાત સંબંધમાં કાયાથી કંઈ કરતું નથી, બીજા પાસે પ્રાણાતિપાત કરાવવા કાયાથી સંકેત વગેરે કરતા નથી અથવા તે પ્રાણાતિપાત કરનાર પિતાની કે અન્યની તે પ્રશંસા પણ કરતો નથી. ગવા ન જે, ન વાવે, કારેત નાણુનારૂ વસા યા” અથવા જ્યારે તે શ્રાવ ત્રણ પ્રકારના પ્રાણુતિપાતનું બે પ્રકારે પ્રતિક્રમણ કરે છે, ત્યારે તે ભૂતકાળ સંબંધી પ્રાણુતિપાત વચનથી અને કાયાથી કરતું નથી, બીજા પાસે કરાવતા નથી અને કરનારની અનુમોદન કરતો નથી. આ રીતે બીજા વિકલ્પને આ ત્રીજો ભંગ સમજો. 'तिविहं एगविहेणं पडिकममाणे न करेइ, न कारवेइ, करेंत नाणुजाणइ સંપાસ જ જ્યારે તે શ્રાવક ત્રણ પ્રકારના પ્રાણાતિપાતનું એક પ્રકારે પ્રતિક્રમણનું કરે છે. ત્યારે તે પોતે મનથી પ્રાણાતિપાત કરતો નથી, મનથી પ્રાણાતિપાત કરાવતે નથી, અને પ્રાણાતિપાત કરનારની મનથી અનુદન કરતું નથી. આ પહેલે ભંગ થયો. બીજો ભંગ આ પ્રમાણે છે- “ગવા ન જરૂ, ન વેડ, તું નાણુનારૂ વયસ ૬' અથવા વચનથી તે પ્રાણાતિપાત કરતો નથી, કરાવતા નથી અને વચનથી તેની અનમેદના કરતું નથી. ત્રીજો ભંગ આ પ્રમાણે છે–વવા ન જડ, ન જાવેરૂ યરત નાણુઝાળ; જાય ? અથવા કાયાથી તે પ્રાણાતિપાત કરતા નથી, કરાવતે નથી અને કરનારની અનુમોદના કરતો નથી. આ રીતે ત્રીજા વિકલ્પના ત્રણે ભાગે સમજાવવામાં આવ્યા છે. વરં તિવિ પબિમમાળે ન જેફ ન કરવેરૂ, માંસ, વાસી જાચાં ૮’ આ ચેાથો વિકલ્પ છે. જ્યારે શ્રાવક કૃત, કારિત અને અનુદિત, એ ત્રણ પ્રકારમાંથી બે પ્રકારના પ્રાણાતિપાતનું ત્રિવિધ (મન વચન અને કાયાથી) પ્રતિક્રમણ કરે છે–નિન્દા દ્વારા તેને ત્યાગ કરે છે, ત્યારે તે મન, વચન અને કાયથી પિતે શ્રી ભગવતી સૂત્ર : ૬ ૧ ૭૪
SR No.006420
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 06 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1964
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy