________________
કરતા શ્રાવક શું કૃત, કારિત અને અનુમોદના રૂપ ત્રણે કારણે વડે થયેલાં પ્રાણાતિપાતનું મન, વચન અને કાય, એ ત્રણે દ્વારા પ્રતિક્રમણ કરે છે? કે “વિવિë સુવિ પતિઉમરૂ ૨?” કૃત, કારિત અને અનુદના દ્વારા કરાયેલાં પ્રાણાતિપાતનું મન, વચન અને કાય, એ ત્રણમાંથી ગમે તે બે દ્વારા પ્રતિક્રમણ કરે છે? કે “તિવિ વિષે રૂ? કુત, કારિત અને અનુમોદના દ્વારા કરાયેલાં પ્રાણાતિપાતનું મન, વચન અને કાય, એ ત્રણેમાંથી ગમે તે એક દ્વારા પ્રતિક્રમણ કરે છે? એટલે કે નિદા દ્વારા તે પ્રાણાતિપાતથી મુકત થાય છે? કે “સુવઇ તિવિ પવિANફ ૪?? કૃત કારિત અને અનુમોદના એ ત્રણમાંથી કઈ બે કારણે દ્વારા કરાયેલ પ્રાણાતિપાતનું મન, વચન અને કાયા વડે પ્રતિક્રમણ કરે છે કે “દુવિ૬ સુવિvi f મરૂ ?' કૃત, કારિત અને અનુમોદના, એ ત્રણમાંથી કઇ બે કારણે દ્વારા કરાયેલાં પ્રાણાતિપાતનું તે મન, વચન અને કાયા, એ ત્રણમાંથી ગમે તે બે દ્વાર પ્રતિક્રમણ કરે છે? કે ‘વિર્દ થવા
ઉમર ઉં?” બે કારણો દ્વારા કરાયેલાં પ્રાણાતિપાતનું તે મન, વચન અને કાયા, એ ત્રણમાંથી કોઇ એક દ્વારા પ્રતિક્રમણ કરે છે? કે 'મવિ તિક્રિપ હિમ ૭?? કૃત, કારિત અને અનુમોદના, એ ત્રણમાંથી કોઈ એક પ્રકારે કરાયેલા પ્રાણાતિપાતનું તે ત્રિવિધ (મન, વચન અને કાયાથી) પ્રતિક્રમણ કરે છે? કે “guસુવ પંડિમરૂ૮ કેઇ એક પ્રકારના કરણ દ્વારા કરાયેલાં પ્રાણાતિપાતનું તે દ્વિવિધ (મન, વચન અને કાય, એ ત્રણમાંથી કઈ બે દ્વારા) પ્રતિક્રમણ કરે છે? કે “વિ પવિ પરમ ૧ કૃત, કારિત અને અનુમોદના, એ ત્રણમાંથી કોઇ એક વડે કરાયેલાં પ્રાણાતિપાતનું તે મન, વચન અને કાયા. એ ત્રણમાંથી કોઈ એક દ્વારા પ્રતિક્રમણ કરે છે? આ પ્રમાણે અહીં પ્રતિકમણ વિષેના નવ ભંગ વિકલ્પ બતાવવામાં આવ્યા છે. આ વિષે નીચે પ્રમાણે ગાથા છે –“તિનિ તિયા, ઇત્યાદિ
આ નવ વિકલ્પમાં એકાદિક વિકલ્પ ૪ ભેદવાળા હોય છે–એજ નીચેની ગાથામાં
___'एगो तिनिय तियणा, दो नवगा, तह य तिमि नव नव य ।
भंग नवगस्स एवं भंगा एगूण पन्नास ॥
તે અનુસાર જ ભગવાન પહેલા નવ વિક૯પ દ્વારા અને પછી ૪૯ વિક દ્વારા આ બધા પ્રશ્નોના ઉત્તર આપતા કહે છે- “જો મr!” હે ગૌતમ! શિવ Hિai पाडक्कमइ, तिविह दुविहेणं वा पडिक्कमइ, तं चेव जाव एक्कविहं वा
વિM દિવસમરૂ ત્રણ પ્રકારના પ્રાણાતિપાતનું તે ત્રણ પ્રકારે પ્રતિક્રમણ કરે છે, ત્રણ પ્રકારના પ્રાણુતિપાતનું તે બે પ્રકારે પ્રતિક્રમણ કરે છે અને વિવિધ પ્રાણાતિપાતનું તે એક પ્રકારે પ્રતિક્રમણ કરે છે.” ઇત્યાદિ ઉત્તરરૂપ સમસ્ત કથન પ્રશ્નોને અનુરૂપ જ સમજવું.” એક પ્રકારે કરેલાં પ્રાણાતિપાતનું તે એક પ્રકારે પ્રતિકમણ કરે છે,” ત્યાં સુધીના નવે વિકલ્પ અહીં ગ્રહણ કરવા જોઈએ. હવે સૂત્રકાર નવમંગો વારા ફરતી લઈને ૪૯ વિકનું પ્રતિપાદન કરે છે.
"तिविह तिविहेणं पडिक्कममाणे न करेइ, न कारवेइ, करंतं णाणुजाणइ માસા વસા જવલા જ્યારે જીવ પ્રાણાતિપાતનું ત્રિવિધ પ્રતિક્રમણ કરે છે [નિન્દા દ્વારા તેને દૂર કરે છે], ત્યારે તે પોતે મનથી અતીત (ભૂત) કાળ સંબંધી પ્રાણાતિપાત કરતું નથી. જેમકે- હાય! તેણે મને માથે પણ મેં તેને ત્યારે ફટકાર્યો નહીં !', આ પ્રકારનો વિચાર કરીને તે પિતે મનથી પ્રાણાતિપાત કરતે નથી વળી તે
શ્રી ભગવતી સૂત્ર : ૬
૧ ૭૧