SearchBrowseAboutContactDonate
Page Preview
Page 182
Loading...
Download File
Download File
Page Text
________________ . ત્રિવિધના પ્રત્યાખ્યાન કરે છે? (ત્રં ચૈત્ર મંથા તુમૂળપળ માળિયના નાવ અવા દેત નાનુજ્ઞાળર્ાયતા ) હે ગૌતમ ! આ વિષયમાં પણ પૂર્ણાંકત ૪૯ ભંગ સમજવા એટલે કે · કાયાથી પ્રાણાતિપાત કરનારની તે અનુમોદના કરતા નથી', ત્યાં સુધીના ૪૯ ભંગા આ વિષયમાં પણ સમજવા. ( સમોવાસનમનું મંતે ! पुन्नामेव थूलमुसावाए अपच्चक्खाए भवइ, से णं भंते ! पच्छा पञ्चाइक्खमाणे વિક્?) હે ભદન્ત! જે શ્રાવકે પહેલાં સ્થૂલ મૃષાવાદના પ્રત્યાખ્યાન કરેલાં નથી, પાછળથી જ્યારે સ્થૂલમૃષાવાદના પ્રત્યાખ્યાન કરે છે, ત્યારે તે શુ કરે છે ? ( × બહા पाणाइवायस्स सीयालं भंगसयं भणियं, तहा मुसावायस्स वि भाणियव्वं ) હૈ ગૌતમ ! જે પ્રકારે પ્રાણાતિપાતના ૧૪૭ ભંગ (૪×૩) કહેવામાં આવ્યા છે, એજ પ્રમાણે મૃષાવાદના પણ ૧૪૭ ભંગ સમજવા. (ત્રં વિજ્ઞાાળન્ન ત્રિ, ત્રં थूलगस्स मेहणस्स वि थूलगस्स परिग्गहस्स वि, जाव अहवा करें तं नाणुजाणइ कासा - एए खलु एरिसगा समणोवासगा भवंति नो खलु एरिसगा आजीવયોવાળા મતિ ) એજ પ્રમાણે સ્થૂલ અદત્તાદાનના, સ્થૂલ મૈથુનના અને સ્થૂલ પરિમઢના ભંગે પણ સમજવા. એટલે કે · અથવા કાયથી કરનારની તે અનુમેદના કરતા નથી ’, ત્યાં સુધીના બધા ભ ંગે તેમના વિષે પણ ગ્રહણુ શ્રમણેપાસકે આ પ્રકારના હાય છે, આજવકાપાસકે આવાં હાતા નથી. ટીકા :– પ્રત્યાખ્યાનને અધિકાર ચાલુ હાવાથી સૂત્રકારે અહીં પ્રત્યાખ્યાન વિષે વધુ વિવેચન કર્યું છે. આ વિષયને અનુલક્ષીને ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને એવ પ્રશ્ન કરે છે કે ‘સમળોવાસસ્તાં તે! દુશ્રમેવ ઘૂહદ્ પાળવાદ્શ્વक्खाए भवइ હે ભદન્ત ! સમ્યકત્વની પ્રાપ્તિ થયા પહેલાં તે શ્રમણેાપાસકથી પ્રાણાતિપાતના પ્રત્યાખ્યાન કરી શકતા નથી, કારણકે સમ્યકત્વની પ્રાપ્તિ થયા પહેલાં તેનામાં દેશવિરતિના પરિણામ હેતાં નથી તેથી સમ્યકત્વથી પ્રાપ્તિ થયા પછી જ્યારે તે પ્રાણાતિપાતના પ્રત્યાખ્યાન કરે છે, ત્યારે તે શું કરે છે? 9 મહાવીર પ્રભુના ઉત્તર ઃ- • ગાયમાં ! ” હું ગૌતમ ! ‘તીય કમર, દુષ્પન્ન સંવરેફ, ગાય ચરવા ' જ્યારે તે પ્રાણાતિપાતના પ્રત્યાખ્યાન કરે છે, ત્યારે ભૂતકાળમાં પોતાના દ્વારા થયેલાં પ્રાણાતિપાતનું પ્રતિક્રમણ કરે છે—એટલે કે પેાતાના દ્વારા ભૂતકાળમાં કરાયેલા પ્રાણાતિપાતની તે નિંદા કરે છે-આ નિંદા દ્વારા તે તેનાથી મુફ્કત થાય છે. તથા વર્તમાન કાળમાં તેના વડે જે પ્રાણાતિપાત થઇ રહ્યા હાય છે તેને તે અટકાવી દે છે. તથા ભવિષ્યકાળમાં તેના દ્વારા જે પ્રાણાતિપાત થવાના હાય છે તેને તે ત્યાગ કરે છે. એટલે કે ‘હું પ્રાણાતિપાત નહીં કરૂ...' એવા તે નિશ્ચય કરે છે. ગૌતમ સ્વામીના પ્રશ્ન :- ' तीयं पडिक्कममाणे किं तित्रिहं तिबिहेणं પતિધમર્ ર્ ? ' હે ભદન્ત ! ભૂતકાળમાં પેાતાના દ્વારા કરાયેલ પ્રાણાતિપાતનું પ્રતિક્રમણુ શ્રી ભગવતી સૂત્ર : ૬ ૧૭૦
SR No.006420
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 06 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1964
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy