________________
૨૮) અથવા તે કાયાથી પ્રાતિપાત કરાવતા નથી અને કરનારની અનુમાદના કરતા નથી. (વિદંતિવિરે વિધમમાને ન રેફ મળસા, વચના, દાયલા ૨૧) જ્યારે A ત્રણ પ્રકારે એક પ્રકારના પ્રાણાતિપાત કરવાનું પ્રતિક્રમણ કરે છે, ત્યારે તે મન, વચન અને કાયાથી પ્રાણાતિપાત કરતા નથી. (ગા - નાવે મસા (ચસા જાયના ૨૦) અથવા મન, વચન અને કાયાથી તે પ્રાણાતિપાત કરાવતા નથી. (અવા રેત નાણુનાળ મળતા ચસાયલા ૩o ) અથવા મન, વચન અને કાયાથી તે પ્રાણાતિપાત કરનારની અનુમેાદના કરતા નથી. ( વિદપુત્તેñલામમાળે ન થવું મળમા યમાં ૩૬) જ્યારે તે બે પ્રકારે એક પ્રચારના પ્રાણાતિપાતનું પ્રતિક્રમણ કરે છે, ત્યારે તે મન અને વચનથી પ્રાણાતિપાત કરતા નથી. [ અા ત્ર રેફે મળસા ાયલા હૈરૂ ] અથવા તે મન અને કાયાથી પ્રાણાતિપાત કરતા નથી. (ગવાન રેફ થયા યા ર્૪) અથવા તે વચન અને કાયાથી પ્રાણાતિપાત કરતે નથી. ( અદા ન વેડ મળવા વયસા ફૈ॰ ) અથવા મનથી અને વચનથી તે પ્રાણાતિપાત કરાવતા નથી. (ગદવા ન જાવે મળતા જાયતા ૬) અથવા મનથી અને કાયાથી તે પ્રાણાતિપાત કરાવતા નથી. (ગવા ન જાવેડ યસા યતા ૩૭) અથવા તે વચનથી અને કાયાથી પ્રાણાતિપાત કરાવતા નથી. ( અા રેત ભાનુ બાળફ માસા થયા ૨૮ ) અથવા મનથી અને વચનથી તે પ્રાણાતિપાત કરનારની અનુમાના કરતા નથી. (નવા રેતાળુનાળફ મળવા વિસા ૩૧ ) અથવા મનથી અને કાયાથી પ્રાણાતિપાત કરનારની તે અનુમેદના કરતા નથી. ( અવા રેત નાનુના વચલા ડાયના ૪૦ ) અથવા તે વચન અને કાયાથી પ્રાણાતિપાત કરનારની અનુમોદના કરતા નથી.(વિદ્ યોનું હિમમાને ન રેડ મસાઇ?) જ્યારે તે એક પ્રકારે એક પ્રકારના પ્રાણુાંતિપાતનું પ્રતિક્રમણ કરે છે, ત્યારે મનથી તે પ્રાણાતિપાત કરતા નથી. (૬ (અઠવા ન રેડ વચા ૪૬) અથવા તે વચનથી પ્રાણાતિપાત કરતા નથી. ( ગાન રેડ હાયલા ૪૩ ) અથવા કાયાથી તે પ્રાણાતિપાત કરતા નથી” ( અા ન જાવેફ મળતા ૪૪ ) અથવા મનથી તે પ્રાણાતિપાત કરાવતા નથી. ( અવા ન જાવેફ થા ૪૧) અથવા વચનથા તે પ્રાણાતિપાત કરાવતા નથી. (બા ન ાન યજ્ઞા ૪૬) અથવા કાયાથી તે પ્રાણતિપાત કરાવતા નથી. ( ચઢવા દેતાં બાળુનાફ માસા ૪૭ ) અથવા મનથી તે પ્રાણાતિપાતની અનુમાદના કરતા નથી. ( બારે'તે બાળુનામરૂ ચચત્તા ૪૮) અથવા તે પ્રાણાતિપાતની અનુમાદના વચનથી કરતા નથી. ( મા રેત બાબુનાળફ વાચના ૪૨ ) અથવા કાયાથી તે પ્રાણાતિપાતની અનુમેદના કરતે નથી. (વધુનું સંમળે વિપત્તિવિ તિવિષેમાં સવરેફ ? ) ટુ ભદ્દન્ત ! વર્તમાન કાલીન પ્રાણાતિપાનના સંવર કરતા શ્રમણાપાસક શું ત્રણ પ્રકારના સવર કરે છે? (i ના જિમમાળેનું મૂળપન્ન મંગા માયા વૃં સંચમાળેળવ ગ્રૂવનં_મળિયના) હે ગૌતમ ! પ્રતિકમણુ કરવા વિષેના જેવા ૪૯ ભંગ [વિકા ] કહેવામાં આવ્યા છે, એજ પ્રકારના ૪૯ ભગ સંવરના વિષયમાં પશુ સમજવા. ( અનય વમાને ક્રિતિનિનું તિવિષેનું ચરવાર્ ) અનાગત (ભવિષ્ય કાળના) પ્રાણાતિપાતના પ્રત્યાખ્યાન કરતા શ્રાવક છું
શ્રી ભગવતી સૂત્ર : ૬
૧૬ ૯