________________
(દવા-ન જરૂ, જાતં બાપુના મળતા ચક) અથવા જ્યારે તે બે પ્રકારના પ્રાણાતિપાતનું પ્રતિક્રમણ કરે છે, ત્યારે મન અને કાયાથી તે પોતે પ્રાણાતિપાત કરતો નથી અને પ્રાણાતિપાત કરાનરની અનમેદના પણ કરતા નથી. ( દવા ન વાવે તે પાષારૂ વચણા જયસ) અથવા વચનથી અને કાયાથી તે પોતે પ્રણાતિપાત કરતો નથી અને કરનારની અનુમોદન કરતો નથી. (ગા - ર જે વાત નાણુનાપારૂ, મસા વયા ૧૭) અથવા તે મન અને વચનથી પ્રાણાતિપાત કરાવતે નથી. અને કરનારથી અનુમોદન કરતો નથી. ( દવા ન જાવે તે નાબુગાબડું માસી જાય અથવા મનથી અને કાયાથી તે કરાવતું નથી અને કરનારની અનુમોદના કરતો નથી.(કદવા- વેરૂ તું નાણુનાફ માસા નાથ) અથવા મનથી અને કાયાથી ને પ્રાણાતિપાત કરાવતું નથી અને કરનારની અનમેદના કરતા નથી. (ા -ન જવેણ તે બાજુનાગફ વયHT Tયા) અથવા તે વચનથી અને કાયાથી પ્રાણાતિપાત કરાવતું નથી. અને કરનારની અનુમોદના કરતો નથી (दुविहं एकविहेणं पडिक्कममाणे न करेइ, न करवेइ मणसा २०) જ્યારે તે એક પ્રકારે બે પ્રકારના પ્રાણાતિપાતનું પ્રતિક્રમણ કરે છે, ત્યારે મનથી તે પોતે પ્રાણાતિપાત કરતા નથી અને બીજા પાસે પ્રાણાતિપાત કરાવતું નથી. આ રીતે મનની બે કટિ કહેવામાં આવી છે. (વા-ન કરે, ન જાફ, વાસા ૨૨) અથવા વચનથી તે પ્રાણાતિપાત કરતે નથી અને કરાવતો નથી. ( દવા ન જડ, ન વાપરૂ થતા ૨૨) અથવા કાયાથી તે પ્રાણાતિપાત કરતું નથી અને કરાવતો નથી. (ગઢવા ન ૩, i Tigarg માણા) અથવા મનથી તે પ્રાણાતિપાત કરતા નથી અને કરનારની અનુમોદના કરતે નથી. (મદા ન કરે તે જાણુનારૂ વયસ) અથવા તે વચનથી પ્રાણાતિપાત કરતો નથી અને કરનારની અનુમોદના કરૂતો નથી. ( દવા ન કરે, તે બાજુના IT ર૧) અથવા કાયાથી તે પ્રાણાતિપાત કરતું નથી અને કરનારની અનુમોદના કરતું નથી. (ગવાન વેરૂ, વાત જાણુનારૂ મનમા ૨૬ ) અથવા મનથી તે પ્રાણાતિપાત કરાવતું નથી અને કરનારની અનુમોદના કરતું નથી. (ગવા – ન વાડ, તું નાણુના વથા ૨૭) અથવા તે વચનથી પ્રાણાતિપાત કરાવતા અને કરનારની અનુમોદના કરતું નથી. (વાર જોવે, તંબાણુગારૂ સાયલા
શ્રી ભગવતી સૂત્ર : ૬
૧ ૬૮